Home » photogallery » eye-catcher » ભારતની એ જગ્યા જ્યાં દિવાળી નથી ઉજવવામાં આવતી, ના તો ફટાકડા ફૂટે છે કે ના દીવા પ્રગટે છે! આવા છે કારણો...

ભારતની એ જગ્યા જ્યાં દિવાળી નથી ઉજવવામાં આવતી, ના તો ફટાકડા ફૂટે છે કે ના દીવા પ્રગટે છે! આવા છે કારણો...

Diwali 2021- ભારત (India)માં દિવાળી (Diwali 2021)ની ધૂમ જોવા મળી રહી છે. પણ શું તમને ખબર છે કે ભારતના કેટલાક પ્રદેશો એવા છે જ્યાં દિવાળી નથી ઉજવવામાં આવતી!

विज्ञापन

  • 18

    ભારતની એ જગ્યા જ્યાં દિવાળી નથી ઉજવવામાં આવતી, ના તો ફટાકડા ફૂટે છે કે ના દીવા પ્રગટે છે! આવા છે કારણો...

    ભારતમાં જ્યાં ચારે બાજુ દિવાળીની ધૂમ તૈયારીઓ થાય છે, હર્ષોલ્લાસથી આ તહેવારને ઉજવવામાં આવે છે, ત્યાં કેટલાક પ્રદેશો એવા પણ છે જ્યાં આ તહેવાર મનાવવામાં નથી (Indian States where Diwali is not celebrated) આવતો. આ જગ્યાએ ના તો લક્ષ્મી પૂજા થાય છે અને ના તો ફટાકડા ફોડવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 28

    ભારતની એ જગ્યા જ્યાં દિવાળી નથી ઉજવવામાં આવતી, ના તો ફટાકડા ફૂટે છે કે ના દીવા પ્રગટે છે! આવા છે કારણો...

    એક બાજુ આકાશમાં અને ઘરની આજુબાજુ આતશબાજી, રોનક જોવા મળે છે, તો બીજી બાજુ આ જગ્યાએ એક દીવો પણ પ્રગટાવવામાં નથી આવતો. અમે વાત કરી રહ્યા છીએ કેરળની. ભારતના આ રાજ્યમાં દિવાળીનો ઉત્સાહ જોવા નથી મળતો.

    MORE
    GALLERIES

  • 38

    ભારતની એ જગ્યા જ્યાં દિવાળી નથી ઉજવવામાં આવતી, ના તો ફટાકડા ફૂટે છે કે ના દીવા પ્રગટે છે! આવા છે કારણો...

    કેરળમાં ઓનમથી લઈને ક્રિસમસ અને શિવરાત્રિ સુધીના તહેવારો ધૂમધામથી મનાવવામાં આવે છે, પણ જો વાત કરીએ દિવાળીની, તો એની કોઈ રોનક નથી.

    MORE
    GALLERIES

  • 48

    ભારતની એ જગ્યા જ્યાં દિવાળી નથી ઉજવવામાં આવતી, ના તો ફટાકડા ફૂટે છે કે ના દીવા પ્રગટે છે! આવા છે કારણો...

    કેરળમાં ફક્ત કોચીનમાં જ દિવાળી ઉજવવામાં આવે છે. ત્યાં તમને ઘરની બહાર દીવા પ્રજ્જવલિત જોવા મળશે પણે એના સિવાય કોઈ તામઝામ નહીં હોય.

    MORE
    GALLERIES

  • 58

    ભારતની એ જગ્યા જ્યાં દિવાળી નથી ઉજવવામાં આવતી, ના તો ફટાકડા ફૂટે છે કે ના દીવા પ્રગટે છે! આવા છે કારણો...

    એની પાછળ ઘણાં કારણો છે જેમાંથી મુખ્ય છે કેરળમાં મહાબલી દ્વારા રાજ કરવું. મહાબલી અસુર હતો અને તેને જ અહીં પૂજવામાં આવે છે. દિવાળી મનાવવાનું કારણ છે રાવણ પર રામનો વિજય. એવામાં એક રાક્ષસની હારને કેરળના લોકો સેલિબ્રેટ નથી કરતા.

    MORE
    GALLERIES

  • 68

    ભારતની એ જગ્યા જ્યાં દિવાળી નથી ઉજવવામાં આવતી, ના તો ફટાકડા ફૂટે છે કે ના દીવા પ્રગટે છે! આવા છે કારણો...

    કેરળમાં હિન્દુ ધર્મ મુખ્ય નથી. અહીં બહુ ઓછા લોકો હિન્દુ છે, એવામાં અહીં દિવાળીની ધૂમ નથી હોતી. સાથે આ સમયે કેરળમાં ચોમાસું પાછું આવે છે અને વરસાદને લીધે ફટાકડા કે દીવા પ્રજ્જ્વલિત નથી થતાં.

    MORE
    GALLERIES

  • 78

    ભારતની એ જગ્યા જ્યાં દિવાળી નથી ઉજવવામાં આવતી, ના તો ફટાકડા ફૂટે છે કે ના દીવા પ્રગટે છે! આવા છે કારણો...

    આના ઉપરાંત પણ એક કારણ એ છે કે દિવાળીથી પહેલા ઓનમ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવામાં લોકો પોતાની સેવિંગ્સ આમાં જ ખર્ચી નાખે છે, આ કારણે દિવાળીમાં તેમની પાસે કંઈ નથી બચતું.

    MORE
    GALLERIES

  • 88

    ભારતની એ જગ્યા જ્યાં દિવાળી નથી ઉજવવામાં આવતી, ના તો ફટાકડા ફૂટે છે કે ના દીવા પ્રગટે છે! આવા છે કારણો...

    કેરળ ઉપરાંત તમિલનાડુમાં પણ દિવાળીની રોનક નથી જોવા મળતી. દિવાળી પહેલા ત્યાં નરક ચતુર્દર્શી મનાવવામાં આવે છે. તેઓ દિવાળીને બદલે આ તહેવાર ઉજવે છે.

    MORE
    GALLERIES