Home » photogallery » explained » પુણ્યતિથિ: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

પુણ્યતિથિ: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

23 નવેમ્બરે એ ભારતીય વૈજ્ઞાનિકની પુણ્યતિથિ છે, જેની મહાનતાથી આખી દુનિયા પરિચિત છે. એ હતા જગદીશ ચંદ્ર બોઝ, જેમણે કદાચ માર્કોની પહેલાં રેડિયોની શોધ કરી લીધી હતી.

विज्ञापन

  • 19

    પુણ્યતિથિ: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

    ભારતીયોની બુદ્ધિમતાથી આખી દુનિયા પરિચિત છે. એટલે સુધી કે ભારત જ્યારે ગુલામ હતું અને વૈજ્ઞાનિક પ્રયોગો માટે શૈક્ષણિક સંસ્થાઓ અને સંસાધનોની જરૂર હતી ત્યારે પણ ભારતે વિજ્ઞાન ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી છે. એવા જ એક ભારતીય વૈજ્ઞાનિક છે, જગદીશ ચંદ્ર બોઝ. આજે પ્રો. જગદીશ બોઝની પુણ્યતિથિ છે. 23 નવેમ્બર, 1937ના તેમનું દેહાંત થયું હતું.

    MORE
    GALLERIES

  • 29

    પુણ્યતિથિ: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

    જગદીશ ચંદ્ર બોઝને જ રેડિયો અને માઇક્રોવેવ ઓપ્ટિક્સની શોધનો શ્રેય આપવામાં આવે છે. ઘણીવાર ભારતીયો તેમને એવા વૈજ્ઞાનિક તરીકે યાદ કરે છે જેમણે વૃક્ષોમાં જીવન હોવાની શોધ કરી હતી. જગદીશ ચંદ્ર બોઝના જીવનની કેટલીક ખાસ વાતો –

    MORE
    GALLERIES

  • 39

    પુણ્યતિથિ: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

    તેમનો જન્મ 30 નવેમ્બર, 1858ના મેમનસિંહના રરૌલી ગામમાં થયો હતો. હવે તે બાંગ્લાદેશમાં છે. બોઝે તેમનો પ્રારંભિક અભ્યાસ ગામની જ એક શાળામાં કર્યો હતો. આ શાળાની સ્થાપના તેમના પિતાએ કરી હતી.

    MORE
    GALLERIES

  • 49

    પુણ્યતિથિ: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

    તેમના વિશે એવું કહેવાય છે કે આર્થિક રીતે સંપન્ન તેમના પિતા તેમને સરળતાથી અંગ્રેજી શાળામાં મોકલી શકતા હતા પરંતુ તેઓ ઇચ્છતા હતા કે પુત્ર અંગ્રેજી શિક્ષણ લેતા પહેલા તેની માતૃભાષા શીખે અને તેની સંસ્કૃતિને સારી રીતે જાણે.

    MORE
    GALLERIES

  • 59

    પુણ્યતિથિ: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

    1884માં, બોઝે નેચરલ સાયન્સમાં સ્નાતક ડિગ્રી મેળવી અને લંડન યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં પણ બેચલર ડિગ્રી પણ મેળવી.

    MORE
    GALLERIES

  • 69

    પુણ્યતિથિ: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

    બોઝે કેસ્કોગ્રાફ નામના સાધનની શોધ કરી. તે આસપાસના વિવિધ તરંગોને માપી શકતું હતું. એ પછી તેમણે પ્રયોગો દ્વારા દાવો કર્યો કે વૃક્ષો અને છોડમાં જીવન સાબિત કરવાનો આ પ્રયોગ રોયલ સોસાયટીમાં થયો અને સમગ્ર વિશ્વએ તેની શોધની પ્રશંસા કરી હતી.

    MORE
    GALLERIES

  • 79

    પુણ્યતિથિ: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

    તેમણે છોડની ઉત્તેજનાને એક ચિહ્નના માધ્યમથી મશીનમાં દર્શાવી. આ પછી તેમણે તે છોડના મૂળમાં બ્રોમાઇડ નાખ્યું. જેના કારણે છોડની પ્રવૃતિઓ અનિયમિત થવા લાગી. આ પછી પ્લાન્ટના ઉત્તેજના માપવાવાળા યંત્રએ કોઈપણ પ્રવૃત્તિ દર્શાવવાનું બંધ કર્યું. જેનો અર્થ એ થયો કે છોડ મરી ગયો હતો.

    MORE
    GALLERIES

  • 89

    પુણ્યતિથિ: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

    કેટલાંક લોકો તેમને બંગાળી સાયન્સ ફિક્શનના પિતામહ પણ કહે છે.

    MORE
    GALLERIES

  • 99

    પુણ્યતિથિ: રેડિયોની શોધનું શ્રેય માર્કોનીને નહીં પણ આ ભારતીય વૈજ્ઞાનિકને જાય છે

    એવું કહેવાય છે કે તેમણે શોધેલા વાયરલેસ રેડિયો જેવા ઉપકરણને લીધે જ રેડિયોનો વિકાસ થયો હતો. પરંતુ તેમના પોતાના નામે પેટન્ટ હોવાને કારણે રેડિયોની શોધનો શ્રેય માર્કોનીને જ મળે છે.

    MORE
    GALLERIES