Home » photogallery » મનોરંજન » B'day: જ્યારે જયા બચ્ચને જણાવ્યુ'તુ રેખા-અમિતાભનાં અફેરનું સત્ય

B'day: જ્યારે જયા બચ્ચને જણાવ્યુ'તુ રેખા-અમિતાભનાં અફેરનું સત્ય

જયા બચ્ચન 9 એપ્રિલનાં તેમનો71મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનનાં 1973માં લગ્ન થયા હતાં.

  • 16

    B'day: જ્યારે જયા બચ્ચને જણાવ્યુ'તુ રેખા-અમિતાભનાં અફેરનું સત્ય

    અભિમાન, મિલી, ગુડ્ડી, શોલે,કભી ખુશી કભઈ ગમ, જેવી સેકડો યાદગાર રોલ કરી ચુકેલી જયા બચ્ચન આજે 9 એપ્રિલનાં રોજ તેમનો 71મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. 9 એપ્રિલ 1948નાં રોજ મધ્યપ્રદેશનાં જબલપુરમાં તેમનો જન્મ થયો. ફક્ત 15 વર્ષની ઉંમરે તેઓ એક્ટિંગ ફિલ્ડમાં આવી ગયા હતાં.

    MORE
    GALLERIES

  • 26

    B'day: જ્યારે જયા બચ્ચને જણાવ્યુ'તુ રેખા-અમિતાભનાં અફેરનું સત્ય

    જયા અને અમિતાભનાં લગ્ન વર્ષ 1973માં થયા હતાં. જોકે, લગ્ન બાદ અમિતાભ અને રેખાનું અફેર ખુબ જ ચર્ચામાં રહ્યું, જયા બચ્ચે તે સમયે પીપલ્સ મેગેઝિનને આપેલાં ઇન્ટરવ્યુંમાં આ અફેર વિશે ખુલીને વાત કરી હતી.

    MORE
    GALLERIES

  • 36

    B'day: જ્યારે જયા બચ્ચને જણાવ્યુ'તુ રેખા-અમિતાભનાં અફેરનું સત્ય

    જયા બચ્ચનને તે ઇન્ટરવ્યુંમાં અમિતાભ બચ્ચનનાં અફેરની સત્યતા અંગે પુછવામાં આવ્યું હતું. તેનાં પર જયા બચ્ચને કહ્યું હતું કે, જો તેમા જરાં પણ સચ્ચાઇ હોતી તો તે આજે ક્યાંય બીજે હોતા. મે એક સારા વ્યક્તિ સાથે લગ્નકર્યા છે. એક એવા પરિવાર સાથે જોડાઇ છુ જે સંબંધોને નિભાવવામાં વિશ્વાસ કરે છે.

    MORE
    GALLERIES

  • 46

    B'day: જ્યારે જયા બચ્ચને જણાવ્યુ'તુ રેખા-અમિતાભનાં અફેરનું સત્ય

    જયા બચ્ચનને જ્યારે પુછવામાં આવ્યું કે, શું આપ રેખા અને આફનાં પતિનાં અફેરનાં સમાચાર સાંભળીને પરેશાન તઓ છો? તેનાં પર તેમણે કહ્યું હતું કે, અમે પણ માણસ છીએ... અમે પણ રિએક્ટ કરીએ છીએ.. કોઇ નેગેટિવ બોલે છે તો કોઇ પોઝિટિવ બોલે છે. પણ આપણને ઘઠના વિશે જાણ હોવી જોઇએ.

    MORE
    GALLERIES

  • 56

    B'day: જ્યારે જયા બચ્ચને જણાવ્યુ'તુ રેખા-અમિતાભનાં અફેરનું સત્ય

    જયાએ કહ્યું હતું કે, અમે જે પ્રોફેશનમાં છીએ તેમાં અમે કોઇ અંગે વધુ પઝેસિવ નથી થઇ શકતા. અમિતાભ અને રેખાને દર્શકોએ ઓનસ્ક્રિન કપલ તરીકે ખુબજ પસંદ કર્યા છે. મીડિાય તેમને તેમની દરેક કો-સ્ટાર સાથે લિંક કરે છે.

    MORE
    GALLERIES

  • 66

    B'day: જ્યારે જયા બચ્ચને જણાવ્યુ'તુ રેખા-અમિતાભનાં અફેરનું સત્ય

    જયાને આ ઇન્ટરવ્યુમાં પુછવામાં આવ્યું હતું કે, અમિતાભ અને રેખાનાં સાથે કામ કરવા પર આફને કોઇ એતરાઝ છે? તેનાં પર જયાએ કહ્યું હતું કે, મને એતરાઝ કેમ થશે. મને લાગે છે કે, જો બંને સાથે કામ કરશે તો વધુ ચર્ચાઓ થશે. એટલે જ તેઓ બંને સાથે કામ નથી કરતાં.

    MORE
    GALLERIES