Home » photogallery » મનોરંજન » Tarak Mehta Ka Ooltah Chashmah 'નટૂ કાકા' નવરાત્રિ બાદ કરશે શોમાં કરશે વાપસી, કર્યા પેટ ભરીને વખાણ

Tarak Mehta Ka Ooltah Chashmah 'નટૂ કાકા' નવરાત્રિ બાદ કરશે શોમાં કરશે વાપસી, કર્યા પેટ ભરીને વખાણ

તારક મેહતા કા ઉલટા ચશ્મા Tarak Mehta Ka Ooltah Chashmah નાં નટૂ કાકા (Nattu Kaka)એટલે ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak)એ હાલમાં જ જણાવ્યું કે, આ રોલ તેમને દિલીપ જોશી એટલે કે જેઠાલાલને કારણે મળ્યો છે.

  • 16

    Tarak Mehta Ka Ooltah Chashmah 'નટૂ કાકા' નવરાત્રિ બાદ કરશે શોમાં કરશે વાપસી, કર્યા પેટ ભરીને વખાણ

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી પર આવનારાં કોમેડી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' Tarak Mehta Ka Ooltah Chashmahની ફેન ફોલોઇંગ મોટી છે. શોમાં નટુ કાકા (Nattu Kaka)નાં કિરદારમાં નજર આવનારા ધનશ્યામ નાયક (Ghanashyam Nayak) હાલમાં જ સર્જરી કરાવી છે. જેને કારણે તે શોથી દૂર છે. પણ નટૂકાકાનાં ફેન્સ માટે હવે એક સારા સમાચાર છે. ખાસ વાત એ છે કે, નટૂ કાકા ટૂંક સમયમાં શોમાં પરત આવતાં નજર આવશે. ફેન્સ નહીં તારક મેહતાની સંપૂરણ ટીમ તેમનાં જલ્દી ઠીક થઇ શોમાં પરત આવવાંની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 26

    Tarak Mehta Ka Ooltah Chashmah 'નટૂ કાકા' નવરાત્રિ બાદ કરશે શોમાં કરશે વાપસી, કર્યા પેટ ભરીને વખાણ

    નટૂ કાકા (Nattu Kaka) એટલે કે ઘનશ્યામ નાયક (Ghanashyam Nayak)એ હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરી હતી, જેમાં તેમને કહ્યું કે, તેમનાં ગળામાં 8 ગાંઠ હતી જે તમામ નીકળી ગઇ છે. મને પોતાને ખબર નહોતી કે ગાંઠ કેવી રીતે બની. તમામ ગાંઠની બાયપ્સી માટે ગઇ છે. મને ઇશ્વરમાં વિશ્વાસ છે, જે પણ કરશે તે સારુ કરશે.

    MORE
    GALLERIES

  • 36

    Tarak Mehta Ka Ooltah Chashmah 'નટૂ કાકા' નવરાત્રિ બાદ કરશે શોમાં કરશે વાપસી, કર્યા પેટ ભરીને વખાણ

    શોમાં પરત આવવાનાં સવાલ પર નટૂ કાકાએ કહ્યું કે, મારી ટીમ કહે છે કે તો સેટ પર મારો ઇન્તઝાર કરી રહ્યાં છે. પણ મને ડોક્ટરે હોસ્પિટલમાંથી ઘરે આવ્યાં બાદ એક મહિનાનાં આરામની સલાહ આપી છે. તેથી નવરાત્રિ પહેલાં તો શૂટિંગ પર પરત આવવું મારા માટે મુશ્કેલ છે.

    MORE
    GALLERIES

  • 46

    Tarak Mehta Ka Ooltah Chashmah 'નટૂ કાકા' નવરાત્રિ બાદ કરશે શોમાં કરશે વાપસી, કર્યા પેટ ભરીને વખાણ

    વાતચીતમાં તેમણે ખુલાસો કર્યો છે કે, પહેલાં તેમને અન્ય કોઇ કિરદાર માટે સાઇન કરવામાં આવ્યાં હતાં. પણ જ્યારે સ્ક્રિપ્ટનાં ઇલેક્ટ્રોનિક્સમાં ઘરડા નોકરનાં કિરદારની વાત આવી તો દિલીપ જોશી એટલે કે જેઠાલાલે શોનાં પ્રોડ્યુસર અસિત મોદીને સુઝાવ આપ્યો હતો કે નટૂકાકાનાં રોલ માટે ઘનશયામ નાયક સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

    MORE
    GALLERIES

  • 56

    Tarak Mehta Ka Ooltah Chashmah 'નટૂ કાકા' નવરાત્રિ બાદ કરશે શોમાં કરશે વાપસી, કર્યા પેટ ભરીને વખાણ

    નટૂકાકાએ જેઠાલાલનાં વખાણ કરતાં કહ્યું કે, જેઠાલાલનાં કારણે જ તેમને આ રોલને રોચક બનાવી નટૂ કાકાની એન્ટ્રી થઇ છે. જેનાંથી દર્શકો પણ જોડાઇ ગયા છે અને પ્રેમ વરસાવી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 66

    Tarak Mehta Ka Ooltah Chashmah 'નટૂ કાકા' નવરાત્રિ બાદ કરશે શોમાં કરશે વાપસી, કર્યા પેટ ભરીને વખાણ

    વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઘનશ્યામ નાયક એક્ટર તરીકે બાળ કલાકાર તરીકે 1960માં આવેલી ફિલ્મ 'માસૂમ'થી શરૂઆત કરી હતી. ઘનશ્યામ નાયકને 'તારક મેહતા..'નો ભાગ બને 10 વર્ષથી વધુનો સમય થઇ ગયો છએ. આ કોમેડી ઝો ઉપરાંત તેઓ તેરે નામ, ઘાતક, ચાઇના ગેટ, બરસાત, આંદોલન, ખાકી, હમ દિલ દે ચૂકે સનમ, ક્રાંતિવીર, તિરંગા જેવી ફિલ્મમાં કામ કરી ચુક્યાં છે. 60 વર્ષી કરિયરમાં તેમણે હિન્દી ફિલ્મો, ટીવી અને ગુજરાતી ફિલ્મો કરી છે.

    MORE
    GALLERIES