અધિકારીઓએ કહી આ વાત : આ મામલે મંદિર પ્રશાસન સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે તેમણે ફક્ત મંદિરના નિયમોનું પાલન કર્યુ છે. મંદિર ટ્રસ્ટના સચિવ પ્રસૂન કુમારે કહ્યું, એવું નથી કે અન્ય ધર્મોના હિંદુ અનુયાયી મંદિર નથી આવી રહ્યા. પરંતુ કોઇ નથી જાણતું કે જ્યારે કોઇ સેલેબ્રિટી આવે છે તો મોટો વિવાદ ઉભો થઇ જાય છે.