Home » photogallery » મનોરંજન » શું લગ્નનાં ચાર વર્ષમાં જ તૂટવાની સ્થિતિમાં Samantha Akkineni અને નાગા ચૈતન્યનાં સંબંધો?

શું લગ્નનાં ચાર વર્ષમાં જ તૂટવાની સ્થિતિમાં Samantha Akkineni અને નાગા ચૈતન્યનાં સંબંધો?

મનોજ બાજપેયી (Manoj Bajpayee)ની વેબ સીરીઝ (Web Series) 'ધ ફેમિલી મેન 2' (The Family Man 2)માં દમદાર એક્ટિંગ કરનારી એક્ટ્રેસ સામંથા અક્કિનેની (Samantha Akkineni) ગત કેટલાંક દિવસોથી તેની પર્સનલ લાઇફ અંગે ચર્ચામાં છે. એવામાં એક ચર્ચા એ પણ છે કે, તેમનાં સંબંધોમાં ખટાસ આવી ગઇ છે. અને હવે મામલે એક્ટ્રેસે વાત કરી છે. ચાલો જોઇએ શું કહ્યું સમંથાએ..

विज्ञापन

  • 18

    શું લગ્નનાં ચાર વર્ષમાં જ તૂટવાની સ્થિતિમાં Samantha Akkineni અને નાગા ચૈતન્યનાં સંબંધો?

    સાઉથ સિનેમાની એક્ટ્રેસ અને નાગાર્જુન (Nagarjuna)ની વહૂ સમંથા અક્કિનેની (Samantha Akkineni)ને વેબ સીરીઝ 'ધ ફેમિલી મેન 2'માં તેનાં દમદાર પરફોર્મન્સ માટે ઓળખવામાં આવે છે. ફિલ્મોની સાથે સાથે તે તેની પર્સનલ લાઇફ માટે પણ ઘણી ચર્ચામાં છે. ખરેખરમાં, ગત કેટલાંક દિવસો પહેલાં તેણે તેનાં નામની પાછળથી 'અક્કિનેની' હટાવી દીધુ હતું. જે બાદથી એવી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે કે, તેણે તેનાં પતિ નાગા ચૈતન્ય સાથેનાં સંબંધો તુટવાની કગાર પર છે. આ મામલે એક્ટ્રેસે રિએક્શન પણ આપ્યું છે.

    MORE
    GALLERIES

  • 28

    શું લગ્નનાં ચાર વર્ષમાં જ તૂટવાની સ્થિતિમાં Samantha Akkineni અને નાગા ચૈતન્યનાં સંબંધો?

    ઘણાં મીડિયા રિપોર્ટ્સ મુજબ, સમંથા અક્કિનેની અને નાગા ચૈતન્યા (naga chaitanya And Samantha akkineni)નાં સંબંધો લગ્નનાં ચાર વર્ષ બાદ તુટવા પહોચ્યાં છે. તેમનાં સંબંધોમાં ખટાશ આવી ગઇ છે.

    MORE
    GALLERIES

  • 38

    શું લગ્નનાં ચાર વર્ષમાં જ તૂટવાની સ્થિતિમાં Samantha Akkineni અને નાગા ચૈતન્યનાં સંબંધો?

    બંને એક્ટર્સ અંગે આ સમાચાર પણ છે કે, તેઓ હવે સાથે નથી. જોકે, મીડિયામાં બંને તરફથી કોઇ જ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું નથી.

    MORE
    GALLERIES

  • 48

    શું લગ્નનાં ચાર વર્ષમાં જ તૂટવાની સ્થિતિમાં Samantha Akkineni અને નાગા ચૈતન્યનાં સંબંધો?

    સામંથાએ એક ઇન્ટરવ્યૂમાં તેનાં અને નાગા ચૈતન્યનાં સંબંધ અંગે વાત કરી છે. તેણે તેનાં સંબંધનાં તુટવાં પર સવાલ કર્યાં તો તેણે ફાલતૂ સવાલોનાં જવાબ નથી આપતી. તેમ કહ્યું હતું. એક્ટ્રેસે એમ પણ કહ્યું કે, જો સૌ કોઇ પોતાનો મત રાખવાનો અધિકાર ધરાવે છે. તો તેને પણ પોતાની રાય મુકવાનો અધિકાર છે.

    MORE
    GALLERIES

  • 58

    શું લગ્નનાં ચાર વર્ષમાં જ તૂટવાની સ્થિતિમાં Samantha Akkineni અને નાગા ચૈતન્યનાં સંબંધો?

    સામંથાએ તેની વાત આગળ વધારતાં કહ્યું કે, તે કોન્ટ્રોવર્સી સામે તેનું મગજ ખરાબ નથી કરતી. અને તેને કહ્યું કે, ગોસિપ્સ સેલિબ્રિટી લાઇફનો નાનકડો હિસ્સો છે.

    MORE
    GALLERIES

  • 68

    શું લગ્નનાં ચાર વર્ષમાં જ તૂટવાની સ્થિતિમાં Samantha Akkineni અને નાગા ચૈતન્યનાં સંબંધો?

    તો ખબરમાં, નાગ ચૈતન્ય અંગે કહેવામાં આવે છે કે, તે કથિત રીતે પ્રોડ્યુસર અને મીડિયાને તેનાં સવાલો અને ફોન કોલ્સથી બચી રહ્યાં છે. જે તે અને તેની પત્નીનાં સંબંધ અંગે સવાલ કરે છે.

    MORE
    GALLERIES

  • 78

    શું લગ્નનાં ચાર વર્ષમાં જ તૂટવાની સ્થિતિમાં Samantha Akkineni અને નાગા ચૈતન્યનાં સંબંધો?

    આપને જણાવી દઇએ કે, નાગા ચૈતન્ય અને સામંથા અક્કિનેની તરફથી લગ્ન (Samantha Akkineni Wedding)માં આવેલી ખટાશ અંગે કોઇ જ અધિકૃત નિવેદન જાહે કરવામાં આવ્યું નથી.

    MORE
    GALLERIES

  • 88

    શું લગ્નનાં ચાર વર્ષમાં જ તૂટવાની સ્થિતિમાં Samantha Akkineni અને નાગા ચૈતન્યનાં સંબંધો?

    નાગા ચૈતન્ય અને સામંથા અક્કિનેનીએ 6 ઓક્ટોબર 2017માં થયા હતાં. કપલએ પહેલાં દક્ષિણ ભારતીય અને પછી ક્રિશ્ચન બંને રીતિ રિવાજથી લગ્ન કર્યા હતાં.

    MORE
    GALLERIES