Home » photogallery » મનોરંજન » રાજ કૌશલનાં નિધન બાદ રોહિત રોયને થઇ રહી છે મંદિરાની ચિંતા, બોલ્યો- તેનો હાલ જોઇ મારો...

રાજ કૌશલનાં નિધન બાદ રોહિત રોયને થઇ રહી છે મંદિરાની ચિંતા, બોલ્યો- તેનો હાલ જોઇ મારો...

રાજ કૌશલ (Raj Kaushal)નાં નિધનને ત્રણ દિવસ થઇ ગયા છે. રોહિત રોય (Rohit Roy) મિત્ર મંદિરા બેદી (Mandira Bedi)ની હાલત જોઇ નાખુશ છે. તે મંદિરાની આ ગમગીન સ્થિતિ નથી જોઇ શકતો

विज्ञापन

  • 17

    રાજ કૌશલનાં નિધન બાદ રોહિત રોયને થઇ રહી છે મંદિરાની ચિંતા, બોલ્યો- તેનો હાલ જોઇ મારો...

    માણસનું મોત સામે કંઇ જ ચાલતું નથી. એક્ટ્રેસ મંદિરા બેદી (Mandira Bedi)એ પતિ અને ફિલ્મમેકર રાજ કૌશલ (Raj Kaushal) 30 જૂનનાં 49 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. આ દુખદ ખબરથી સૌ કોઇ સન્ન છે. રાજ કૌશલનાં જવાનાં દુખમાં મંદિરા બેદી સાવ જ તુટી ગઇ છે. બે નાના બાળકો તો છે પણ જે પતિની સાથે રહેવાં તેણે તેનાં પરિવારનો વિરોધ કર્યો હતો હવે તેની યાદો જ રહી છે. ફિલ્મમેકરનાં મોતથી એક્ટર રોહિત રોય (Rohit Roy) હજુ સુધી આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યો અને હવે તેની મિત્ર મંદિરાની ચિંતા તેને સતાવી રહી છે. (PHOTO- @rajkaushal/ronitboseroy/Instagram)

    MORE
    GALLERIES

  • 27

    રાજ કૌશલનાં નિધન બાદ રોહિત રોયને થઇ રહી છે મંદિરાની ચિંતા, બોલ્યો- તેનો હાલ જોઇ મારો...

    3 જુલાઇને મંદિરા બેદી (Mandira Bedi)એ તેનાં ઘરમાં પતિ રાજ કૌશલ (Raj Kaushal)નાં મોત બાદ શાંતિ સભાનું આયોજન કર્યું હતું આ સેલેબ્રિટી આ શાંતિ સભમાં પહોચશે અને રાજની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. (PHOTO- @rajkaushal/ronitboseroy/Instagram)

    MORE
    GALLERIES

  • 37

    રાજ કૌશલનાં નિધન બાદ રોહિત રોયને થઇ રહી છે મંદિરાની ચિંતા, બોલ્યો- તેનો હાલ જોઇ મારો...

    રાજ કૌશલનાં નિધનને ત્રણ દિવસ થઇ ગયા છે. રોહિત રોય (Rohit Roy) મિત્ર મંદિરા બેદી (Mandira Bedi)ની હાલત જોઇ નાખુશ છે. તે મંદિરાની આ ગમગીન સ્થિતિ નથી જોઇ શકતો. તેણે ટ્વિટર પર એક ભાવૂક પોસ્ટ શેર કરી છે. (PHOTO- @rajkaushal/ronitboseroy/Instagram)

    MORE
    GALLERIES

  • 47

    રાજ કૌશલનાં નિધન બાદ રોહિત રોયને થઇ રહી છે મંદિરાની ચિંતા, બોલ્યો- તેનો હાલ જોઇ મારો...

    રોહિતે લખ્યું કે, 'કામ પર પરત આવી ચુક્યો છું. હું પોતે હજું આઘાતમાં છું. કેવી રીતે કરું? તે મારાથી ફક્ત એક વર્ષ મોટો હતો. અને આપ લોકો મારા માટે એમ વિચારો છો કે હું એક પોઝિટિવ અને ખુશ રહેનારો વ્યક્તિ છું તો તે મારાથી દસ ગણો વધુ એવો હતો.હવે હું રાજનાં ગયા બાદ મંદિરાની સ્થિતિ જોઇ રહ્યો છું. તો મારું દિલ તુટી રહ્યું છે. સાઇ, મંદિરાને આ દુખ અને સદમાથી નિકળવાની શક્તિ આપે. ઓમ શાંતિ.' (Photo- @ronitboseroy/Instagram)

    MORE
    GALLERIES

  • 57

    રાજ કૌશલનાં નિધન બાદ રોહિત રોયને થઇ રહી છે મંદિરાની ચિંતા, બોલ્યો- તેનો હાલ જોઇ મારો...

    મંદિરાને સંભાળતો રોહિત રોય

    MORE
    GALLERIES

  • 67

    રાજ કૌશલનાં નિધન બાદ રોહિત રોયને થઇ રહી છે મંદિરાની ચિંતા, બોલ્યો- તેનો હાલ જોઇ મારો...

    મંદિરા બેદી પતિની અંતિમ યાત્રામાં અર્થી ઉઠાવતી નજર આવી હતી સાથે જ, તેણે અંતિમ સંસ્કારની વિધિ પણ અદા કરી હતી. (PHOTO: Viral Bhayani)

    MORE
    GALLERIES

  • 77

    રાજ કૌશલનાં નિધન બાદ રોહિત રોયને થઇ રહી છે મંદિરાની ચિંતા, બોલ્યો- તેનો હાલ જોઇ મારો...

    તેનાં બાળકોની સાથે હમેશાં બંને ઘણી વખત ખુશનુમા ફોટો શેર કરતાં હતાં. લગ્નનાં 22 વર્ષમાં જ રાજ કૌશલ મંદિરા અને તેનાં બંને બીળકોને એકલાં છોડી ગયો હતો. (PHOTO: rajkaushal/Instagram)

    MORE
    GALLERIES