Home » photogallery » મનોરંજન » રસપ્રદ : મહાભારતના ભીમને યાદ કરતાં એક નજર કરી લઇએ સીરીયલના બીજા પાત્રો પર...

રસપ્રદ : મહાભારતના ભીમને યાદ કરતાં એક નજર કરી લઇએ સીરીયલના બીજા પાત્રો પર...

મહાભારત (Mahabharat) ના ભીમ (Bhim) પ્રવીણ કુમાર (Praveen Kumar) નું આજે નિધન થયું છે, આ સમાચાર બાદ ઠેર-ઠેર જુની મહાભારત સીરીયલની ચર્ચા શરૂ થઈ ગઈ છે, તો આજે યાદ કરીએ આ સીરીયલના યાદગાર કલાકારો વિશે

विज्ञापन

  • 110

    રસપ્રદ : મહાભારતના ભીમને યાદ કરતાં એક નજર કરી લઇએ સીરીયલના બીજા પાત્રો પર...

    બીઆર ચોપરાની સીરીયલ મહાભારત (Mahabharat)માં ભીમ (Bheem)ની ભૂમિકા ભજવવા માટે લોકપ્રિય બનેલા અભિનેતા પ્રવીણ કુમાર સોબતીનું 74 વર્ષની વયે અવસાન થયું છે. મનોરંજન જગતમાં પહેલાં લતા મંગેશકરનું નિધન થયાને હજુ એક દિવસ થયો છે, ત્યારે પ્રવીણ કુમાર સોબતીના અવસાને ફરી લોકોને દુ:ખી કરી દીધા છે. મહાભારત શો ખુબ જુનો છે, જેથી છત્તા પણ સીરીયલનાં કેરેક્ટર હજુ લોકોને યાદ છે. આ શો બે વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો હતો અને જ્યારે ટીવી પર આ શો આવ્યો ત્યારથી પ્રવીણ ઘર-ઘરનું જાણીતું નામ બની ગયા હતા. પ્રવીણની સાથે સાથે મહાભારત સીરીયલનાં બીજા અભિનેતાં પણ લોકોનાં દિલોમાં એક અલગ સ્થાન મેળ્યું છે.

    MORE
    GALLERIES

  • 210

    રસપ્રદ : મહાભારતના ભીમને યાદ કરતાં એક નજર કરી લઇએ સીરીયલના બીજા પાત્રો પર...

    મહાભારત સીરીયલમાં રૂપા ગાંગુલી એટલે કે, દ્રૌપદીએ પોતાના અભિનયની શરુઆત કરી હતી . રુપા ગાંગુલી ઘણા અલગ અલગ ટીવી શો અને ફિલ્મોમાં અભિનય કર્યા પછી રાજકારણમાં જોડાઈગયા હતા. તે બંગાળી સિનેમાનો લોકપ્રિય ચહેરો બની ગયા હતા અને તેમણે શ્રેષ્ઠ પ્લેબેક માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યો હતો

    MORE
    GALLERIES

  • 310

    રસપ્રદ : મહાભારતના ભીમને યાદ કરતાં એક નજર કરી લઇએ સીરીયલના બીજા પાત્રો પર...

    કૃષ્ણનું નામ લેતાં જ જાણે લોકો સીરીયલનાં કૃષ્ણને યાદ કરતાં, આ સીરીયલ સમયે એવું પણ કહેવાય છે કે, રસ્તા પર કર્ફ્યું જેવો માહોલ જોવા મળતો હતો. લોકો સીરીયલ જોવા માટે ટીવી સામે બેસી જતાં હતા. નીતિશ ભારદ્વાજનો ચહેરો કૃષ્ણનો પર્યાય બની ગયો હતો. તેેેઓ વેટરનરી સર્જન છે, તેમણે મરાઠી ફિલ્મોમાં કારકિર્દી બનાવી અને કેટલીક ડોક્યુમેન્ટ્રીનું નિર્દેશન પણ કર્યું છે. તેઓ પણ થોડા સમય માટે રાજકારણમાં જોડાયા હતા. આજે પણ લોકો તેમને કૃષ્ણનાં રુપમાં યાદ કરતા રહે છે.

    MORE
    GALLERIES

  • 410

    રસપ્રદ : મહાભારતના ભીમને યાદ કરતાં એક નજર કરી લઇએ સીરીયલના બીજા પાત્રો પર...

    મહાભારત સીરીયલમાં પુનીત ઈસારે દુર્યોધનની ભૂમિકા ભજવી હતી. ત્યારથી અભિનેતા-દિગ્દર્શક ઘણા ટીવી શો તેમજ ફિલ્મનો ભાગ છે. દુર્યોધનનાં કેરેક્ટર દ્વારા તેમણે ઘણી પ્રશંસા મેળવી હતી.

    MORE
    GALLERIES

  • 510

    રસપ્રદ : મહાભારતના ભીમને યાદ કરતાં એક નજર કરી લઇએ સીરીયલના બીજા પાત્રો પર...

    મહાભારત સીરીયલમાં અર્જુનની ભૂમિકા ભજવનાર ફિરોઝ ખાન હતા. તેઓ મહાભારત શોની સફળતા પછી બોલિવૂડની ઘણી ફિલ્મોનો ભાગ હતો.

    MORE
    GALLERIES

  • 610

    રસપ્રદ : મહાભારતના ભીમને યાદ કરતાં એક નજર કરી લઇએ સીરીયલના બીજા પાત્રો પર...

    પંકજ ધીરને તેમના કર્ણના પાત્ર માટે લોકપ્રિયતા મળી હતી. અભિનેતા વિવિધ ટીવી શો તેમજ ફિલ્મોમાં જોવા મળ્યાં હતા.

    MORE
    GALLERIES

  • 710

    રસપ્રદ : મહાભારતના ભીમને યાદ કરતાં એક નજર કરી લઇએ સીરીયલના બીજા પાત્રો પર...

    કિરણ જુનેજાએ આ શોમાં ગંગાનો રોલ કર્યો હતો. અભિનેત્રી ટીવી પર લોકપ્રિય ચહેરો બની ગઇ હતી. જે બાદ તેમણે ફિલ્મમેકર રમેશ સિપ્પી સાથે લગ્ન કર્યા હતા.

    MORE
    GALLERIES

  • 810

    રસપ્રદ : મહાભારતના ભીમને યાદ કરતાં એક નજર કરી લઇએ સીરીયલના બીજા પાત્રો પર...

    આ શોમાં મુકેશ ખન્નાએ ભીષ્મની ભૂમિકા ભજવી હતી. તેઓ એક દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતા છે અને ટીવી ઉદ્યોગનો એક ભાગ છે, તેમ કહી શકાય. મુકેશ ખન્ના બાદમાં નાના પડદા પર 'શક્તિમાન' તરીકે લોકપ્રિય થયા, જે બાળકોનો ફેવરેટ શો હતો. આ શો બાળકો માટે સ્પેશય બનાવવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES

  • 910

    રસપ્રદ : મહાભારતના ભીમને યાદ કરતાં એક નજર કરી લઇએ સીરીયલના બીજા પાત્રો પર...

    ગજેન્દ્ર ચૌહાણને શરૂઆતમાં કૃષ્ણની ભૂમિકાની ઑફર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેણે યુધિષ્ઠિરની ભૂમિકા ભજવી હતી. તેઓ થોડા વર્ષો ટીવી શો અને ફિલ્મોનો ભાગ રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 1010

    રસપ્રદ : મહાભારતના ભીમને યાદ કરતાં એક નજર કરી લઇએ સીરીયલના બીજા પાત્રો પર...

    ગુફી પેઇન્ટલે શકુનીની ભૂમિકા ભજવી હતી. તેઓ ઘણી ટીવી સિરિયલો, નાટકો અને મૂવીઝમાં જોવા મળ્યા હતા, જેમ ફિલ્મોમાં વિલનનું કરેક્ટર મહત્વનું હોય છે, તેમ સીરીયલમાં પણ શકુનિ મામામનું કેરેક્ટર એટલું જ મહત્વનું હતુ.

    MORE
    GALLERIES