એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: મિર્ઝાપુરમાં તેમનાં કિરદાર કાલીન ભૈયાથી છવાઇ જનારા પંકજ ત્રિપાઠી હાલમાં તેમનાં ગામડે છે. તેઓ બિહારનાં ગોપાલગંજ (Gopalganj) જિલ્લા સ્થિત બરોલીનાં બેલસંડમાં પંકજ ત્રિપાઠી છે. ત્યાં તેમને જોવા માટે તેમનાં ગામનાં અને આડોસ પાડોસનાં ગામનાં લોકો આવી ગયા છે. અને તમામ પકંજ ત્રિપાઠી સાથે સેલ્ફી ક્લિક કરાવવાં ઇચ્છે છે.