Home » photogallery » મનોરંજન » નવી દુકાનમાં આવતા જ જેઠાલાલને આવી નટુકાકાની યાદ, બોલ્યા- 'એ જ્યાં હશે અમને આશિર્વાદ આપતા હશે..'

નવી દુકાનમાં આવતા જ જેઠાલાલને આવી નટુકાકાની યાદ, બોલ્યા- 'એ જ્યાં હશે અમને આશિર્વાદ આપતા હશે..'

Tarak Mehta Ka Ooltah Chashmah: ઘનશ્યામ ભાઇને (Ghanshyam Nayak) યાદ કરતાં દિલીપ જોશીએ (Dilip Joshi) કહ્યું કે, જી હાં નવી દુકાનમાં આવતા જ સૌથી વધુ ઘનશ્યામ ભાઇની યાદ આવી રહી છે. નટુ કાકા (Natukaka) આપણી સાથે નથી. તેમને ખુબજ મિસ કરી રહ્યાં છીએ અમે આ દુકાનમાં આવીને. પણ મને વિશ્વાસ છે કે, આ જોઇને તેઓ જ્યાં પણ હશે અમને આશિર્વાદ આપી રહ્યાં હશે.

विज्ञापन

  • 17

    નવી દુકાનમાં આવતા જ જેઠાલાલને આવી નટુકાકાની યાદ, બોલ્યા- 'એ જ્યાં હશે અમને આશિર્વાદ આપતા હશે..'

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિક્સની દુકાનનું (Gada electronics)રિનોવેશન થઇ ગયુ છે. અને નવી દુકાન જોઇને ફેન્સ તો ખુશ થયા છે. પણ જેઠાલાલને (Jethalal) દુકાનમાં આવતા જ સૌથી વધુ કોઇની યાદ આવી હોય તો તે છે નટુકાકા. શૉમાં એક અદભૂત કેરેક્ટર અને ક્યારેક જેઠાલાલની મુસિબતો વધારનારા તો ક્યારેક તેનો ઉકેલ લાવનારા પણ સૌનું મનોરંજન કરનારા નટૂકાકાને (NatuKaka) જેઠાલાલ યાદ કરે છે. હાલમાં જ ટીવી શો 'તારક મેહતા કા ઉલટા ચશ્મા' (Tarak Mehta Ka Ooltah Chashmah)માં નવી દુકાનનાં ઉદ્ધાટન પ્રસંગે જ્યારે મીડિયા સાથે જેઠાલાલે વાત કરી હતી ત્યારે તેમણે નટૂ કાકાને યાદ કર્યાં હતાં.

    MORE
    GALLERIES

  • 27

    નવી દુકાનમાં આવતા જ જેઠાલાલને આવી નટુકાકાની યાદ, બોલ્યા- 'એ જ્યાં હશે અમને આશિર્વાદ આપતા હશે..'

    14 વર્ષથી આ શો ઓનએર છે. અને શોની શરૂઆતથી નટુકાકા આ શો સાથે જોડાયેલાં હતાં. ગત બે વર્ષ બીમારી અને બાદમાં નિધન ત્યારથી તેઓ શોથી દૂર થયા. પણ તેમની ઇચ્છા તો એવી જ હતી કે તેઓ જીવે ત્યાં સુધી રંગમચ સાથે જોડાયેલાં રહે. અને તેઓ અંતિમ દિવસોમાં પણ ઘણી વખત એપિસોડમાં તેમની ઝલક દેખાડતા હતાં.

    MORE
    GALLERIES

  • 37

    નવી દુકાનમાં આવતા જ જેઠાલાલને આવી નટુકાકાની યાદ, બોલ્યા- 'એ જ્યાં હશે અમને આશિર્વાદ આપતા હશે..'

    ઘનશ્યામ ભાઇને યાદ કરતાં દિલીપ જોશીએ કહ્યું કે, જી હાં નવી દુકાનમાં આવતા જ સૌથી વધુ ઘનશ્યામ ભાઇની યાદ આવી રહી છે. નટુ કાકા આપણી સાથે નથી. તેમને ખુબજ મિસ કરી રહ્યાં છીએ અમે આ દુકાનમાં આવીને. પણ મને વિશ્વાસ છે કે, આ જોઇને તેઓ જ્યાં પણ હશે અમને આશિર્વાદ આપી રહ્યાં હશે.

    MORE
    GALLERIES

  • 47

    નવી દુકાનમાં આવતા જ જેઠાલાલને આવી નટુકાકાની યાદ, બોલ્યા- 'એ જ્યાં હશે અમને આશિર્વાદ આપતા હશે..'

    નટુકાકાએ અંતિમ સમયમાં પણ કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી એટલું જ નહીં તેઓ ઇચ્છતા હતાં કે તેમનાં પ્રાણ પણ કામ કરતાં કરતાં જ જાય. તેઓ મેકઅપ સાથે જ આ દુનિયાને અલવિદા કહેવા માંગતા હતાં.

    MORE
    GALLERIES

  • 57

    નવી દુકાનમાં આવતા જ જેઠાલાલને આવી નટુકાકાની યાદ, બોલ્યા- 'એ જ્યાં હશે અમને આશિર્વાદ આપતા હશે..'

    અંતિમ સમયે નટુકાકા એટલે કે ધનશ્યામ નાયક આવાં દેખાતા હતાં. જોકે તેમનો જુસ્સો અને કામ પ્રત્યેનો પ્રેમ અંત સુધી ખુબજ અપાર હતો.

    MORE
    GALLERIES

  • 67

    નવી દુકાનમાં આવતા જ જેઠાલાલને આવી નટુકાકાની યાદ, બોલ્યા- 'એ જ્યાં હશે અમને આશિર્વાદ આપતા હશે..'

    હવે શોમાં નટૂ કાકા અને બાઘાની વાતો ખુબજ યાદ થશે.

    MORE
    GALLERIES

  • 77

    નવી દુકાનમાં આવતા જ જેઠાલાલને આવી નટુકાકાની યાદ, બોલ્યા- 'એ જ્યાં હશે અમને આશિર્વાદ આપતા હશે..'

    જેઠાલાલની દુકાનમાં ઘણી વખત નટુકાકા, બાઘા અને મગનનાં સંવાદો સર્જાતા હતાં. આ ચારની ચોકડી હવે ક્યારેય ઓન સ્ક્રીન પાછી જોવા નહીં મળે.

    MORE
    GALLERIES