ઉમૈરે તેના ટ્વીટમાં સામંથા વિશે આગળ લખ્યું છે કે 'મેં મેન્ટલ ટોર્ચર સહન કર્યુ છે. મારપીટ સહન કરી (ફિઝિકલ ટોર્ચર). હું પ્રેગનેન્ટ હતી પરંતુ મારુ અબોર્શન કરાવ્યું. ભગવાનનો આભાર, મેં છૂટાછેડા લીધા અને તેનાથી અલગ થઈ ગઇ'. જો કે આ સમગ્ર મામલે સામંથા અને નાગા ચૈતન્યનું ઓફિશિયલ રિએક્શન સામે આવ્યું નથી.