Home » photogallery » મનોરંજન » મુંબઇ પોલીસ: સુશાંત ડિપ્રેશનની સારવાર માટે 7 દિવસ હિન્દુજા હોસ્પિટલમાં રોકાયો હતો

મુંબઇ પોલીસ: સુશાંત ડિપ્રેશનની સારવાર માટે 7 દિવસ હિન્દુજા હોસ્પિટલમાં રોકાયો હતો

સુશાંતને પૈરાનોયા અને બાઈપોલર ડિસઓર્ડર હતાં. લોકડાઉન પહેલાં સુશાંતે આ બિમારીના ઈલાજ માટે હિન્દુજા હોસ્પિટલમાં રોકાયો હતો.

विज्ञापन

  • 15

    મુંબઇ પોલીસ: સુશાંત ડિપ્રેશનની સારવાર માટે 7 દિવસ હિન્દુજા હોસ્પિટલમાં રોકાયો હતો

    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂતના નિધન બાદ તેનાં મોતનો કોયડો ઉકેલવાં મુંબઇ પોલીસ લાગી ગઇ છે. આ મામલે તેમને 32 લોકોની પૂછપરછ કરી છે. હવે તેઓ એક નિષ્કર્ષ પર પહોચતા હોય તેમ લાગ છે. તેમણે નવો જ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, સુશાંતની આત્મહત્યાનાં કેસમાં આ કોઈ ષડયંત્ર નથી સુશાંતે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી છે. એક પોલીસ અધિકારીનો દાવો છે કે સુશાંત ડિપ્રેશનની બે ખતરનાક બિમારીથી પીડાતો હતો

    MORE
    GALLERIES

  • 25

    મુંબઇ પોલીસ: સુશાંત ડિપ્રેશનની સારવાર માટે 7 દિવસ હિન્દુજા હોસ્પિટલમાં રોકાયો હતો

    આ બિમારીનું નામ લેતાં અધિકારીએ દાવો કર્યો છે કે, સુશાંતને પૈરાનોયા અને બાઈપોલર ડિસઓર્ડર હતાં. લોકડાઉન પહેલાં સુશાંતે આ બિમારીના ઈલાજ માટે હિન્દુજા હોસ્પિટલમાં રોકાયો હતો. તેણે અહીં એક અઠવાડિયા સુધી ડિપ્રેશનની સારવાર લીધી હતી. તે અહીં જ ભરતી ભરતી થયો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે એની માતા પણ ડિપ્રેશનનો શિકાર હતા અને તેની સારવાર પણ લાંબી ચાલી હતી.

    MORE
    GALLERIES

  • 35

    મુંબઇ પોલીસ: સુશાંત ડિપ્રેશનની સારવાર માટે 7 દિવસ હિન્દુજા હોસ્પિટલમાં રોકાયો હતો

    જ્યારે સુશાંતની ઉંમર 16 વર્ષની હતી ત્યારે જ તેમની માતાનું મૃત્યું થઈ ગયું હતું. અધિકારીનું કહેવું છે કે તે બોલિવૂડમાં એકલાપણું અનુભનવતો હતો. તપાસમાં તે વાત પણ જાણવા મળી છે કે, સુશાંતને કોઇ જ આર્થિક સંકટ ન હતું.

    MORE
    GALLERIES

  • 45

    મુંબઇ પોલીસ: સુશાંત ડિપ્રેશનની સારવાર માટે 7 દિવસ હિન્દુજા હોસ્પિટલમાં રોકાયો હતો

    પોલીસ ઓફિસરનાં જણાવ્યાં અનુસાર પૈરાનોયા એક શકની બિમારી છે. ત્યારે માણસને એવું લાગે કે દરેક માણસ તેને ધૃણાની નજરથી જ જુએ છે. તે માણસને એકાંતમાં પણ એવું જ લાગે છે કે તેને કોઈ મારવા આવે છે.

    MORE
    GALLERIES

  • 55

    મુંબઇ પોલીસ: સુશાંત ડિપ્રેશનની સારવાર માટે 7 દિવસ હિન્દુજા હોસ્પિટલમાં રોકાયો હતો

    બાઈપોલર ડિસઓર્ડરમાં એવું થાય કે પીડિત વ્યક્તિ અચાનક તણાવમાં આવી જાય અને તેનો આત્મવિશ્વાસ બે ગણો વધી જાય. ત્યારબાદ તે ફરીથી એકદમ શાંત થઈ જાય છે. તે પોતાના પર નિયંત્રણ નથી રાખી શકતો.

    MORE
    GALLERIES