માલાના આ નિવેદનથી મીડિયા જ નહીં દેશના ઘણા બધા લોકો ચોંકી ગયા હતા. તેની આ વાતમાં સત્ય કેટલું એ તો ભગવાન અને અભિનેત્રી બે જ જાણે છે પણ ત્યાર પછીથી તેની ઇમેજ એકદમ ખરાબ થઈ ગઈ હતી અને તે પોતે પણ પાછળથી ભાંગી પડી હતી.જો કે એક વર્ગ એવું જ મને છે કે તેણીએ પૈસા બચાવવા માટે આ કબૂલાત કરી હતી. કારણ કે તે પણ પિતાની જેમ કંજૂસ જ હતી.