તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Tarak Mehta Ka Ooltah Chashmah) નટુકાકાનું (Natukaka) પાત્ર ભજવીને જાણીતા બનેલા ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) પંચમહાભૂતમાં વિલીન થયા. નટુકાકાના અંતિમ સંસ્કાર મુંબઇના કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા. અંતિમ સંસ્કારમાં દિલીપ જોશી અસિત મોદી, તન્મય વેકરિયા, મુનમુન દત્તા ,અમિત ભટ્ટ, જૂનો ટપ્પુ ભવ્ય ગાંધી, અબ્દુલ, શરદ સાંકલા હાજર રહ્યા હતા