Home » photogallery » મનોરંજન » Mahashivratri 2023: અજય દેવગનથી લઇને સારા અલી ખાન સુધી..આ બોલિવૂડ સ્ટાર્સ છે ભોળેનાથના મોટા ભક્ત

Mahashivratri 2023: અજય દેવગનથી લઇને સારા અલી ખાન સુધી..આ બોલિવૂડ સ્ટાર્સ છે ભોળેનાથના મોટા ભક્ત

Mahashivratri 2023: આજે શિવરાત્રીનો તહેવાર છે. દેશભરમાં આજે શિવરાત્રીનો તહેવાર મનાવવામાં આવશે. આ ખાસ દિવસ પર તમને જણાવી દઇએ કે બોલિવૂડના આ સ્ટાર્સ પણ ભોળેનાથના ભક્તો છે. આ સેલેબ્સ મહાદેવના પાક્કા ભક્તો છે.

  • 18

    Mahashivratri 2023: અજય દેવગનથી લઇને સારા અલી ખાન સુધી..આ બોલિવૂડ સ્ટાર્સ છે ભોળેનાથના મોટા ભક્ત

    હૃતિક રોશન પણ ભોળેનાથના મોટા ભક્ત છે. દર વર્ષે મહાશિવરાત્રી પર એ પરિવાર સાથે ભગવાન શિવની પૂજા-અર્ચના કરે છે. આટલું જ નહીં એ નવા પ્રોજેક્ટની કામની શરૂઆત પણ પહેલાં ભગવાનના આર્શીવાદ લઇને કરે છે. આમ, તમને જણાવી દઇએ કે ઘણાં ભક્તો એવા હોય છે જે ભગવાન શિવની પૂજા-આરાધના કરીને આગળનું શુભ કામ કરતા હોય છે.

    MORE
    GALLERIES

  • 28

    Mahashivratri 2023: અજય દેવગનથી લઇને સારા અલી ખાન સુધી..આ બોલિવૂડ સ્ટાર્સ છે ભોળેનાથના મોટા ભક્ત

    ઇશા દેઓલ પણ આ લિસ્ટમાં સામેલ છે. ઇશા મહાદેવની બહુ મોટી ભક્ત છે. ઇશાએ એની પીઠ પર ઓમનું ટેટૂ બનાવ્યુ છે.

    MORE
    GALLERIES

  • 38

    Mahashivratri 2023: અજય દેવગનથી લઇને સારા અલી ખાન સુધી..આ બોલિવૂડ સ્ટાર્સ છે ભોળેનાથના મોટા ભક્ત

    સંજય દત્ત પણ ભગવાન શિવના મોટા ભક્ત છે. શિવરાત્રીના પર્વ પર એ દર વર્ષે વિધિ-વિધાનથી માને છે. સંજય દત્તે પણ શિવજીનું ટેટૂ બનાવ્યુ છે.

    MORE
    GALLERIES

  • 48

    Mahashivratri 2023: અજય દેવગનથી લઇને સારા અલી ખાન સુધી..આ બોલિવૂડ સ્ટાર્સ છે ભોળેનાથના મોટા ભક્ત

    સારી અલી ખાનને ઇશ્વરમાં અતૂટ શ્રદ્ધા છે. સારા કોઇ પણ ધર્મ કે જાતીમાં માનતી નથી. સારા મહાદેવની બહુ મોટી ભક્ત છે. ભોળનાથના દર્શન માટે એ કેદારનાથ અને મહાકાળ પણ જઇ આવી છે. (તસવીર: saraalikhan95/Instagram)

    MORE
    GALLERIES

  • 58

    Mahashivratri 2023: અજય દેવગનથી લઇને સારા અલી ખાન સુધી..આ બોલિવૂડ સ્ટાર્સ છે ભોળેનાથના મોટા ભક્ત

    અજય દેવગન આશુતોષના બહુ મોટા ભક્ત છે. મહાદેવથી પ્રેરિત ફિલ્મ શિવાય બનાવી હતી. અજય દેવગન અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સામાન્ય રીતે ભગવાન શિવની તસવીરો શેર કરતા હોય છે. અજયે ભગવાન શિવનું ટેટૂ પણ બનાવ્યુ છે. ફોટો આભાર: ટ્વિટર

    MORE
    GALLERIES

  • 68

    Mahashivratri 2023: અજય દેવગનથી લઇને સારા અલી ખાન સુધી..આ બોલિવૂડ સ્ટાર્સ છે ભોળેનાથના મોટા ભક્ત

    કંગના રનૌત પણ ભોળે ભંડારીની મોટી ભક્ત છે. કંગના સામાન્ય રીતે એના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહેતી હોય છે, જેમાં એની આસ્થા ભોળેના પ્રત્યે દેખાઇ આવે છે. કંગના પોતાને પહેલા યોગી બતાવી ચુકી છે. આ ઉજ્જૈનના મહાકાલ મંદિર દર્શન માટે જતી રહેતી હોય છે. (તસવીર: kanganaranaut/Instagram)

    MORE
    GALLERIES

  • 78

    Mahashivratri 2023: અજય દેવગનથી લઇને સારા અલી ખાન સુધી..આ બોલિવૂડ સ્ટાર્સ છે ભોળેનાથના મોટા ભક્ત

    કૃણાલ ખેમૂને ભગવાન શિવમાં અતૂટ શ્રદ્ધા છે. કૃણાલ પણ દર વર્ષે શિવરાત્રીના દિવસે પરિવારની સાથે ખાસ પૂજા કરે છે. આ વિશે ઇન્સ્ટા પર તસવીરો શેર કરતા રહે છે. એમની પીઠ પર ત્રિશૂલનું ટેટૂ બનાવ્યુ છે, જેમાં 'ॐ नमः शिवाय' લખ્યુ છે. (તસવીર: kunalkemmu/Instagram)

    MORE
    GALLERIES

  • 88

    Mahashivratri 2023: અજય દેવગનથી લઇને સારા અલી ખાન સુધી..આ બોલિવૂડ સ્ટાર્સ છે ભોળેનાથના મોટા ભક્ત

    મૌની રોય પણ ભગવાન શિવની સાચી ભક્ત છે. એ ખાસ કરીને પોસ્ટમાં મહાદેવનું નામ જરૂર લખે છે. લગ્ન પછી જ્યારે એ કાશ્મીર ફરવા ગઇ હતી અને એમને શિવ મંદિરમાં જોવા મળી હતી. આ વિશે આરાધના પણ કરી હતી. આ તસવીર છેલ્લા વર્ષે શિવરાત્રી પર શેર કરી હતી. (તસવીર: imouniroy/Instagram)ેે

    MORE
    GALLERIES