અમિતાભ બચ્ચને બે વખત તેને પુછ્યું કે શું તમે શ્યોર છો. અને અનિલ તેનાં જવાબ પર અડી રહ્યો. જે જવાબ ખોટો નીકળ્યો. આ પહેલાં અનિલ તેની ત્રણ લાઇફ લાઇન વાપરી ચુક્યો હતો. અને તેની પાસે એક લાઇફ લાઇન જીવીત હતી જેમાં તે કહત તો તેનો સવાલ બદલીને અન્ય સવાલ પુછવામાં આવત. પણ તે પોતાનાં જવાબ પર નિશ્ચિત હતો અને તેણે લાઇફ લાઇન લીધી ન હતી.