શ્રીકૃષ્ણ-રાધા રાણીને નમન કરોઃ યોગેશ્વર શ્રીકૃષ્ણ અને રાધા રાણી સાથે જોડાયેલો તહેવાર છે, સુખ શાંતિ સમૃદ્ધિ માટે હોળીના દિવસે પ્રભુ શ્રીકૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરવી જોઈએ. આ દિવસે શ્રીકૃષ્ણ અને રાધા રાણીની આરાધના અને તેમને માથું નમાવવાથી પ્રભુ ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે.