Home » photogallery » dharm-bhakti » Vastu Tips: ભૂલથી પણ ન રાખતા ડાઇનિંગ ટેબલ પર આવા વાસણ, માનવામાં આવે છે અશુભ..

Vastu Tips: ભૂલથી પણ ન રાખતા ડાઇનિંગ ટેબલ પર આવા વાસણ, માનવામાં આવે છે અશુભ..

Vastu Tips For Dining Table : વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખવામાં આવતી વસ્તુઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. કઈ દિશામાં ઘરની કઈ વસ્તુઓ રાખવી ફાયદાકારક છે અને કઈ દિશામાં આ વસ્તુઓ રાખવાથી ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. આજના આર્ટિકલમાં આપણે ડાઈનિંગ ટેબલને લગતી કેટલીક વાસ્તુ ટિપ્સ જાણીશું.

  • 17

    Vastu Tips: ભૂલથી પણ ન રાખતા ડાઇનિંગ ટેબલ પર આવા વાસણ, માનવામાં આવે છે અશુભ..

    વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરની સુખ સમૃદ્ધિ માટે કેટલીક ખાસ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરમાં રાખેલી દરેક વસ્તુ ઘરના વાસ્તુથી પ્રભાવિત થાય છે, માટે ઘરની વસ્તુઓનું યોગ્ય દિશામાં રહેવું ખુબ જરૂરી હોય છે. જો તમે વાસ્તુ શાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખતા વસ્તુઓને યોગ્ય દિશામાં રાખો તો એના સકારાત્મક પરિણામ આપણને જોવા મળશે. એ બધી વસ્તુઓ માંથી એક છે આપણા ઘરની ડાઇનિંગ ટેબલ.

    MORE
    GALLERIES

  • 27

    Vastu Tips: ભૂલથી પણ ન રાખતા ડાઇનિંગ ટેબલ પર આવા વાસણ, માનવામાં આવે છે અશુભ..

    વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો ઘરની ડાઇનિંગ ટેબલ યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો એનાથી ખરાબ પ્રભાવ જોવા મળી શકે છે. આઓ જાણીએ ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસે ઘરની ડાઇનિંગ ટેબલ સાથે જોડાયેલ વાસ્તુ શાસ્ત્ર.

    MORE
    GALLERIES

  • 37

    Vastu Tips: ભૂલથી પણ ન રાખતા ડાઇનિંગ ટેબલ પર આવા વાસણ, માનવામાં આવે છે અશુભ..

    વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ડાઇનિંગ ટેબલ રાખતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે તમારા ઘરના બેડરૂમ તરફ ન હોવું જોઈએ. આ સિવાય ડાઇનિંગ ટેબલની જગ્યા રૂમના ખૂણામાં નહીં પરંતુ મધ્યમાં હોવી જોઈએ.

    MORE
    GALLERIES

  • 47

    Vastu Tips: ભૂલથી પણ ન રાખતા ડાઇનિંગ ટેબલ પર આવા વાસણ, માનવામાં આવે છે અશુભ..

    ડાઇનિંગ ટેબલની સાઈઝ વિશે વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે તે હંમેશા ગોળ અથવા અંડાકાર હોવું જોઈએ. ગોળાકાર અથવા અંડાકાર હોવાને કારણે તેનો દેખાવ પણ સારો છે અને તે આજુબાજુ વધુ જગ્યા રોકી શકતું નથી.

    MORE
    GALLERIES

  • 57

    Vastu Tips: ભૂલથી પણ ન રાખતા ડાઇનિંગ ટેબલ પર આવા વાસણ, માનવામાં આવે છે અશુભ..

    ડાઈનિંગ ટેબલ પર વાસણો રાખતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેના પર કોઈ તૂટેલા કે ફાટેલા વાસણો ન રાખવા જોઈએ. જ્યોતિષમાં તેને અશુભ માનવામાં આવે છે. આ સિવાય તે મહેમાનોની સામે તમારી ઈમેજ પણ બગાડી શકે છે.

    MORE
    GALLERIES

  • 67

    Vastu Tips: ભૂલથી પણ ન રાખતા ડાઇનિંગ ટેબલ પર આવા વાસણ, માનવામાં આવે છે અશુભ..

    જો તમે તમારા ડાઈનિંગ ટેબલ પર ફૂલ રાખવાના શોખીન છો તો તમારે હંમેશા જીવંત ફૂલો રાખવા જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે આ ફૂલો સુકાઈ ન જાય. જો આ ફૂલો સુકાઈ જાય, તો તમારે તેને તરત જ બદલવું જોઈએ. આ સિવાય હંમેશા ગોળ વાસણમાં ફળોને ડાઈનિંગ ટેબલ પર રાખો.

    MORE
    GALLERIES

  • 77

    Vastu Tips: ભૂલથી પણ ન રાખતા ડાઇનિંગ ટેબલ પર આવા વાસણ, માનવામાં આવે છે અશુભ..

    જો તમારા ઘરમાં ડાઇનિંગ રૂમ અલગ છે, તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમારે આ રૂમમાં ઘડિયાળ કે ટીવી ન લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી લોકોનું ધ્યાન ટીવી અને ઘડિયાળ તરફ જાય છે. જમ્યા પછી પરિવારના સભ્યો વચ્ચે વાતચીતનું વાતાવરણ રહે. જેના કારણે ઘરનું વાતાવરણ પણ સારું રહે છે.

    MORE
    GALLERIES