Home » photogallery » dharm-bhakti » વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર, 5 માળનું 'દુર્ગા ભવન' તૈયાર, ફ્રીમાં રહી શકશે 25000 ભક્તો

વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર, 5 માળનું 'દુર્ગા ભવન' તૈયાર, ફ્રીમાં રહી શકશે 25000 ભક્તો

Durga Bhavan: ચૈત્ર નવરાત્રી પર વૈષ્ણોદેવીમાં ભક્તોને મફત રોકાણની સુવિધા મળશે. કટરામાં શ્રી માતા વૈષ્ણો દેવી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, આજે તેનું ઉદ્ઘાટન જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કર્યું હતું. આ બિલ્ડિંગમાં 25,000 શ્રદ્ધાળુઓ માટે રહેવાની સુવિધા છે. બિલ્ડિંગને તૈયાર કરવામાં 19 મહિનાનો સમય લાગ્યો, તેની કિંમત 27 કરોડ છે. 5 માળની આ ઈમારત 70,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે.

विज्ञापन

  • 16

    વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર, 5 માળનું 'દુર્ગા ભવન' તૈયાર, ફ્રીમાં રહી શકશે 25000 ભક્તો

    જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર, મનોજ સિન્હાએ ચૈત્ર નવરાત્રી 2023 પહેલા કટરામાં શ્રી માતા વૈષ્ણો દેવી ભવનમાં 5 માળના દુર્ગા ભવનનું ઉદ્ઘાટન કર્યું.

    MORE
    GALLERIES

  • 26

    વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર, 5 માળનું 'દુર્ગા ભવન' તૈયાર, ફ્રીમાં રહી શકશે 25000 ભક્તો

    દુર્ગા ભવનમાં 2500 મુસાફરો માટે મફત રહેવાની વ્યવસ્થા હશે. 5 માળની ઈમારતમાં વોશરૂમ, લોકર, બ્લેન્કેટ સ્ટોર, રેસ્ટોરાં તેમજ ડોરમેટરી અને રૂમની પણ સુવિધા છે.

    MORE
    GALLERIES

  • 36

    વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર, 5 માળનું 'દુર્ગા ભવન' તૈયાર, ફ્રીમાં રહી શકશે 25000 ભક્તો

    જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે આ બિલ્ડિંગ વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આગામી દિવસોમાં સુવિધામાં વધુ વધારો થશે. ઈમારતના ઉદ્ઘાટન બાદ ઉપરાજ્યપાલ 22 માર્ચથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન યાત્રિકો માટેની વ્યવસ્થાની સમીક્ષા વરિષ્ઠ નાગરિકો, પોલીસ અને શ્રાઈન બોર્ડના અધિકારીઓ સાથે પણ કરશે.

    MORE
    GALLERIES

  • 46

    વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર, 5 માળનું 'દુર્ગા ભવન' તૈયાર, ફ્રીમાં રહી શકશે 25000 ભક્તો

    અધિકારીઓએ કહ્યું, 'દુર્ગા ભવનનું નિર્માણ મુસાફરો માટે એક મોટું વરદાન સાબિત થશે.' દુર્ગા ભવનના દરેક માળે ખાસ વિકલાંગ યાત્રિકો માટે વિશેષ બાથરૂમ પણ બનાવવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 56

    વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર, 5 માળનું 'દુર્ગા ભવન' તૈયાર, ફ્રીમાં રહી શકશે 25000 ભક્તો

    બિલ્ડિંગમાં ચાર લિફ્ટ છે. દુર્ગા ભવન 70,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે. 27 કરોડના ખર્ચે આ બિલ્ડીંગ 19 મહિનામાં પૂર્ણ થયું હતું.

    MORE
    GALLERIES

  • 66

    વૈષ્ણોદેવીના ભક્તો માટે સારા સમાચાર, 5 માળનું 'દુર્ગા ભવન' તૈયાર, ફ્રીમાં રહી શકશે 25000 ભક્તો

    દુર્ગા ભવનમાં 2500 મુસાફરો માટે મફત રહેવાની વ્યવસ્થા હશે. 5 માળની ઈમારતમાં વોશરૂમ, લોકર, બ્લેન્કેટ સ્ટોર, રેસ્ટોરાં તેમજ ડોરમેટરી અને રૂમની પણ સુવિધા છે.

    MORE
    GALLERIES