Home » photogallery » dharm-bhakti » અહીં ખંડિત શિવલિંગની પૂજા થાય છે, જાણો વડોદરામાં નીલકંઠેશ્વર મહાદેવનો ઇતિહાસ

અહીં ખંડિત શિવલિંગની પૂજા થાય છે, જાણો વડોદરામાં નીલકંઠેશ્વર મહાદેવનો ઇતિહાસ

વડોદરામાં માણેકરાવ અખાડા પાસે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર ગાયકવાડ સમયનું છે. વર્ષો પહેલા આ જગ્યા પરથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. સામાન્ય રીતે તો અર્ધગોળાકાર સ્વરૂપમાં શિવલિંગ હોય છે, પરંતુ અહીં અડધું શિવલિંગ જોવા મળશે.

  • Local18
  • |
  • | Vadodara, India
विज्ञापन

  • 16

    અહીં ખંડિત શિવલિંગની પૂજા થાય છે, જાણો વડોદરામાં નીલકંઠેશ્વર મહાદેવનો ઇતિહાસ

    Nidhi Dave, Vadodara: વડોદરા શહેરના દાંડિયા બજાર સ્થિત માણેકરાવ અખાડા પાસે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર ગાયકવાડ સમયનું છે. એક કથા પ્રમાણે, આ શિવલિંગ ઘણા વર્ષો પહેલા અહીં સ્વયંભૂ પ્રગટ થયું હતું. સામાન્ય રીતે તો અર્ધગોળાકાર સ્વરૂપમાં શિવલિંગ હોય છે, પરંતુ અહીં અડધું શિવલિંગ તમને જોવા મળશે.

    MORE
    GALLERIES

  • 26

    અહીં ખંડિત શિવલિંગની પૂજા થાય છે, જાણો વડોદરામાં નીલકંઠેશ્વર મહાદેવનો ઇતિહાસ

    નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પૂજારી વિજયગીરી ગોસ્વામીએ જણાવ્યું કે, ગાયકવાડી શાસન દરમિયાન આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષો પહેલા આ જગ્યા પર સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હતું. એ જગ્યા પર ખોદકામ થતા શિવલિંગ ખંડિત થયું છે.

    MORE
    GALLERIES

  • 36

    અહીં ખંડિત શિવલિંગની પૂજા થાય છે, જાણો વડોદરામાં નીલકંઠેશ્વર મહાદેવનો ઇતિહાસ

    જેથી તમે આજે અડધું શિવલિંગ અહીં જોઈ શકો છો. ખંડિત શિવલિંગ હોવા છતાં પણ લોકોની શ્રદ્ધામાં કે આસ્થામાં કોઈ તફાવત દેખાતો નથી.

    MORE
    GALLERIES

  • 46

    અહીં ખંડિત શિવલિંગની પૂજા થાય છે, જાણો વડોદરામાં નીલકંઠેશ્વર મહાદેવનો ઇતિહાસ

    શ્રદ્ધાભેર લોકો અહીં આવે છે અને શ્રદ્ધાભેર શિવલિંગની પૂજા કરે છે અને લોકોની મનોકામનાઓ પણ અહીં પૂર્ણ થાય છે.

    MORE
    GALLERIES

  • 56

    અહીં ખંડિત શિવલિંગની પૂજા થાય છે, જાણો વડોદરામાં નીલકંઠેશ્વર મહાદેવનો ઇતિહાસ

    તદુપરાંત બીજી ખાસ વાત એ છે કે આ મંદિરમાં ગણેશ મંદિર પણ આવેલું છે. આ ગણેશ મંદિરની જગ્યા પર પહેલા શિવલિંગને સ્થાપિત કરવાનું હતું.

    MORE
    GALLERIES

  • 66

    અહીં ખંડિત શિવલિંગની પૂજા થાય છે, જાણો વડોદરામાં નીલકંઠેશ્વર મહાદેવનો ઇતિહાસ

    પરંતુ અત્યારે જે જગ્યા પર શિવલિંગ સ્થાપિત છે ત્યાંથી એને કોઈ હલાવી શક્યા નહીં. તેથી ત્યાં જ મહાદેવ મંદિરની રચના કરવામાં આવી અને એની બાજુમાં જ ગણેશ મંદિર બનાવવામાં આવ્યું છે.

    MORE
    GALLERIES