જેથી ભીમે પૂછ્યું કે, શા માટે હસો છો? અર્જુન એ જવાબ આપતા જણાવ્યું કે, અમે બધા પણ ભોજન કરી શકીએ તે માટે યુક્તિ વાપરીને તમારી પાસે શિવલીંગની પૂજા કરાવી. તમે જેની પૂજા કરી તે શિવલીંગ નહીં પરંતુ માટેનો ઘડો હતો. આ સાંભળતા જ ભીમ ક્રોધિત થયા અને ગદાધારી ભીમે પોતાની ગદા ઉચકી માટીની હાલડી પર મારી હતી.