Home » photogallery » dharm-bhakti » Ganesh Chaturthi 2020 : ભગવાન ગણેશજીના પેટ પર સાપ કેમ બાંધેલો છે?

Ganesh Chaturthi 2020 : ભગવાન ગણેશજીના પેટ પર સાપ કેમ બાંધેલો છે?

ગણેશજીનું પૂજન તમામ દેવદેવતાના પૂજાન પહેલા કરવામાં આવે છે.

विज्ञापन

  • 110

    Ganesh Chaturthi 2020 : ભગવાન ગણેશજીના પેટ પર સાપ કેમ બાંધેલો છે?

    હાલ ગણેશ ચતુર્થી પછીનો પાવન અવસર ચાલી રહ્યો છે. જે દરમિયાન લોકો પોતાના ઘરે ગણેશ સ્થાપના કરે છે. ગણેશજી સાથે અનેક રસપ્રદ કથાઓ જોડાયેલી છે જેમાંથી એક છે ગણેશજી અને સાપની કથા. આજે અમે તમને આજ કથા વિષે જણાવી રહ્યા છીએ (Image: Network18 Graphics)
    ભગવાન ગણેશ અને સાપ

    MORE
    GALLERIES

  • 210

    Ganesh Chaturthi 2020 : ભગવાન ગણેશજીના પેટ પર સાપ કેમ બાંધેલો છે?

    ગણેશજીનું પૂજન તમામ દેવદેવતાના પૂજાન પહેલા કરવામાં આવે છે. ગણેશજી તેમના મોદક પ્રેમ માટે જાણીતા છે. માતા પાર્વતીએ એક વખતે ગણેશજી માટે બહુ બધા મોદક બનાવ્યા.

    MORE
    GALLERIES

  • 310

    Ganesh Chaturthi 2020 : ભગવાન ગણેશજીના પેટ પર સાપ કેમ બાંધેલો છે?

    આટલા બધા મોદક જોઇને ભગવાન ગણેશજીની ખુશીનો કોઇ પાર ના રહ્યો!

    MORE
    GALLERIES

  • 410

    Ganesh Chaturthi 2020 : ભગવાન ગણેશજીના પેટ પર સાપ કેમ બાંધેલો છે?

    અને મુષક પર બેસીને રાત્રે ઘરે વિશ્રામ કરવા માટે નીકળ્યા.

    MORE
    GALLERIES

  • 510

    Ganesh Chaturthi 2020 : ભગવાન ગણેશજીના પેટ પર સાપ કેમ બાંધેલો છે?

    પણ રસ્તામાં પ્રભુના મુષકને સાપ દેખાયો. જેનો જોઇને મુષક ડરી ગયો. અને ગણેશજી મુષક પરથી પડી ગયા.

    MORE
    GALLERIES

  • 610

    Ganesh Chaturthi 2020 : ભગવાન ગણેશજીના પેટ પર સાપ કેમ બાંધેલો છે?

    જેવા ગણેશજી નીચે પડ્યા તેમની ધોતીમાંથી બધા મોદક નીચે જમીન પર પડી ગયા.

    MORE
    GALLERIES

  • 710

    Ganesh Chaturthi 2020 : ભગવાન ગણેશજીના પેટ પર સાપ કેમ બાંધેલો છે?

    આ જોઇને સાપને જબરું હસવું આવ્યું!

    MORE
    GALLERIES

  • 810

    Ganesh Chaturthi 2020 : ભગવાન ગણેશજીના પેટ પર સાપ કેમ બાંધેલો છે?

    ગણેશજી પાછા ઊભા થયા અને બધા મોદક પોતાની ધોતીમાં લીધા...

    MORE
    GALLERIES

  • 910

    Ganesh Chaturthi 2020 : ભગવાન ગણેશજીના પેટ પર સાપ કેમ બાંધેલો છે?

    અને હવે આવું ના થાય તે માટે તેમણે તે જ સાપને પોતાની કમરે પટ્ટાની જેમ બાંધી લીધો!

    MORE
    GALLERIES

  • 1010

    Ganesh Chaturthi 2020 : ભગવાન ગણેશજીના પેટ પર સાપ કેમ બાંધેલો છે?

    અને આમ ખુશી ખુશી પ્રભુ શ્રીગણેશ ઘરે પરત ફર્યા. અને તે દિવસથી લઇને આજ દિવસ સુધી સાપ ભગવાન ગણેશજીની પેટ પર કમર પટ્ટાની જેમ બંધાયેલો રહે છે. ત્યારે ગણેશ ચતુર્થીના આ અવસર પર તમારા બાળકોને પણ આ સાપ અને ગણેશજીની ખાસ સ્ટોરી સંભળાવો. અને ચિત્રોના માધ્યમથી તેમને આ સરસ મજાની વાર્તા કહો.

    MORE
    GALLERIES