Home » photogallery » dharm-bhakti » આ 5 રાશિના લોક શનિ દેવને હોય છે ખૂબ પ્રિય, ક્યારે નથી થતા કોઇ વાતમાં હેરાન, તમારી રાશિ છે?

આ 5 રાશિના લોક શનિ દેવને હોય છે ખૂબ પ્રિય, ક્યારે નથી થતા કોઇ વાતમાં હેરાન, તમારી રાશિ છે?

Shani dev: રાશિની અસર વ્યક્તિના જીવન પર અનેક રીતે શુભ-અશુભ પડતી હોય છે. આ માટે વાસ્તુ અનુસાર તેમજ બીજી અનેક રીતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આમ, વાત કરવામાં આવે તો આ રાશિના લોકો શનિ દેવને ખૂબ પ્રિય હોય છે.

  • 15

    આ 5 રાશિના લોક શનિ દેવને હોય છે ખૂબ પ્રિય, ક્યારે નથી થતા કોઇ વાતમાં હેરાન, તમારી રાશિ છે?

    વૃષભ રાશિ: જ્યોતિષ એક્સપર્ટ દ્રારા શનિ દેવને ગમતી રાશિઓ વિશે અમે તમને જણાવીશું. માનવામાં આવે છે કે શનિ દેવ ક્યારે પણ આ રાશિઓને પરેશાન કરતા નથી. વાત છે વૃષભ રાશિની. વૃષભ રાશિના સ્વામી ગ્રહ શુક્ર છે, પરંતુ શનિ દેવ આ રાશિના યોગ કારક ગ્રહ માનવામાં આવે છે યોગ કારક ગ્રહ એટલે કે શુભ પરિણામોંમાં જન્મ આપનારો ગ્રહ. આ કારણે શનિ દેવની હંમેશા કૃપા આ રાશિના લોકો પર બની રહે છે. વૃષભ રાશિ પર શનિ દેવની વક્ર દ્રષ્ટિ ના હોવાને કારણે આમાં ક્યારે પણ શનિની સાઢા સતી તેમજ ઢૈચ્યા જેવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડતો નથી.

    MORE
    GALLERIES

  • 25

    આ 5 રાશિના લોક શનિ દેવને હોય છે ખૂબ પ્રિય, ક્યારે નથી થતા કોઇ વાતમાં હેરાન, તમારી રાશિ છે?

    ધનુ રાશિ: ધનુ રાશિના સ્વામી દેવ ગુરુ બૃહસ્પતિ છે. બૃહસ્પતિને શનિ દેવના મિત્ર માનવામાં આવે છે, એટલે કે ગુરુ હોવાની સાથે-સાથે નિદેવથી મિત્રતાનો ભાવ પણ રાખે છે. એવામાં શનિ દેવ ધનુ રાશિના લોકોને પરેશાન કરતા નથી. માનવામાં આવે છે કે આ રાશિના લોકોને હંમેશા જીવનમાં સફળતા મળે છે.

    MORE
    GALLERIES

  • 35

    આ 5 રાશિના લોક શનિ દેવને હોય છે ખૂબ પ્રિય, ક્યારે નથી થતા કોઇ વાતમાં હેરાન, તમારી રાશિ છે?

    તુલા રાશિ: તુલા રાશિ શનિ દેવની ઉચ્ચ રાશિ છે. આ કારણે શનિની ચાલ આ રાશિના લોકો પર ઉત્તમ પ્રભાવ બની રહે છે. શનિની સાઢા સાતી અને ઢૈચ્યાથી આ રાશિના લોકો હંમેશા સુરક્ષિત રહે છે. શનિ દેવની કૃપાથી આ રાશિના લોકોને હંમેશા અનુકૂળ પરિણામ મળે છે અને સાથે અનેક પ્રકારના લાભ પણ થાય છે. આ સાથે જ ઉચ્ચ સ્તર પર પ્રગતિ થાય છે. આમ, જો તમારી રાશિ તુલા છે તો તમે નસીબદાર છે.

    MORE
    GALLERIES

  • 45

    આ 5 રાશિના લોક શનિ દેવને હોય છે ખૂબ પ્રિય, ક્યારે નથી થતા કોઇ વાતમાં હેરાન, તમારી રાશિ છે?

    મકર રાશિ: શનિદે મકર રાશિના સ્વામી છે. આ રાશિ પર શનિ દેવની ક્યારે ખરાબ અસર પડતી નથી. આમ, જો આ રાશિ પર શનિની સાઢા સતી લાગે છે તો શનિ દેવ આ રાશિના લોકોને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે છે.

    MORE
    GALLERIES

  • 55

    આ 5 રાશિના લોક શનિ દેવને હોય છે ખૂબ પ્રિય, ક્યારે નથી થતા કોઇ વાતમાં હેરાન, તમારી રાશિ છે?

    કુંભ રાશિ: કુંભ રાશિના સ્વામી પણ શનિ દેવ છે. આ કારણે શનિ દેવની કૃપા આ રાશિ પર હંમેશા માટે બની રહે છે. આ રાશિના લોકોને શનિ દેવના શુભ પ્રભાવને કારણે હંમેશા શાંત અને સમજદાર હોય છે.

    MORE
    GALLERIES