લોખંડની ધાતુ શનિદેવને પ્રિય છે. શનિદેવના આશીર્વાદ મેળવવા શનિવારે લોખંડનું દાન અને પૂજન કરવું જોઈએ. પણ આ દિવસે ઘરે લોખંડ લાવવું મુસીબતોને આમંત્રણ આપવા સમાન છે. પણ જો આ સાથે જ માનવામાં આવે છે કે જો શનિવારનાં દિવસે આપને ઘોડાની નાળ મળી જાય તો તે આપનાં માટે શુભ માનવામાં આવે છે. ઘર પરિવારથી શનિદેવના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે કાળા ઘોડાની નાળ ઘરે લાવવી. ઘોડાના પગથી ઉતરી કે પડી ગઈ હોય તે નાળ ખુબજ શુભ માનવામાં આવે છે. શનિવારે સિદ્ધ યોનિ એટલે પુષ્ય રોહિણી શ્રવણ નક્ષત્ર હોય કે ચતુર્દશી તિથિમાં ઘરે લઈ આવવી. ઘોડાની નાળથી જુઓ કેવી ચમત્કારિક શનિકૃપાથી થવા લાગશે