Home » photogallery » dharm-bhakti » Somvati Amavasya 2023: સોમવતી અમાસે પરણિત મહિલાઓ જરૂર કરે આ કામ, પતિના લાંબા આયુષ્ય માટે છે લાભકારક

Somvati Amavasya 2023: સોમવતી અમાસે પરણિત મહિલાઓ જરૂર કરે આ કામ, પતિના લાંબા આયુષ્ય માટે છે લાભકારક

Somvati Amavasya 2023 Upay :સોમવતી અમાવસ્યાના દિવસે વિવાહિત મહિલાઓ માટે કેટલાક સરળ ઉપાય કરવાથી દામ્પત્ય જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે. જો તમારા વિવાહિત જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે તો સોમવતી અમાવસ્યાના દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી જીવનમાં ખુશીઓ આવશે. આવો જાણીએ સોમવતી અમાવસ્યાના ઉપાયો.

  • 16

    Somvati Amavasya 2023: સોમવતી અમાસે પરણિત મહિલાઓ જરૂર કરે આ કામ, પતિના લાંબા આયુષ્ય માટે છે લાભકારક

    વર્ષની પ્રથમ સોમવતી અમાવસ્યા 20 ફેબ્રુઆરીએ છે. સોમવારે આવતી અમાવસ્યાને સોમવતી અમાવસ્યા કહેવાય છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સોમવતી અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 26

    Somvati Amavasya 2023: સોમવતી અમાસે પરણિત મહિલાઓ જરૂર કરે આ કામ, પતિના લાંબા આયુષ્ય માટે છે લાભકારક

    આ દિવસે પરિણીત મહિલાઓ પણ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના માટે વ્રત રાખે છે. પરિણીત મહિલાઓ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે પરિણીત મહિલાઓએ કેટલાક સરળ ઉપાય કરવા જોઈએ જેનાથી શુભ ફળ મળે છે.

    MORE
    GALLERIES

  • 36

    Somvati Amavasya 2023: સોમવતી અમાસે પરણિત મહિલાઓ જરૂર કરે આ કામ, પતિના લાંબા આયુષ્ય માટે છે લાભકારક

    પીપળાના વૃક્ષની પૂજા કરો: સોમવતી અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. સોમવતી અમાવસ્યાના દિવસે સવારે ઊઠીને પીપળના વૃક્ષને ગંગાના જળઅર્પણ કરો, ત્યારબાદ કાચુ સૂતર પીપળના ઝાડની આસપાસ 108 વાર પરિક્રમા કરીને લપેટો. માન્યતાઓ અનુસાર પતિના દીર્ઘાયુની કામના કરતા આ ઉપાય કરવાથી લાભ થાય છે.

    MORE
    GALLERIES

  • 46

    Somvati Amavasya 2023: સોમવતી અમાસે પરણિત મહિલાઓ જરૂર કરે આ કામ, પતિના લાંબા આયુષ્ય માટે છે લાભકારક

    કાચા દૂધથી શિવલિંગનો અભિષેક કરો: સોમવતી અમાવસ્યાના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. મહિલાઓએ કાચા દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. તેની સાથે શ્રૃંગારની વસ્તુઓ માતા પાર્વતીને અર્પણ કરવી જોઈએ. આમ કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય પતિના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

    MORE
    GALLERIES

  • 56

    Somvati Amavasya 2023: સોમવતી અમાસે પરણિત મહિલાઓ જરૂર કરે આ કામ, પતિના લાંબા આયુષ્ય માટે છે લાભકારક

    વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે: જો પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડો થતો હોય તો સોમવતી અમાવસ્યાના દિવસે ગાયને પાંચ પ્રકારના ફળ ખવડાવો. આ પછી શ્રી હરિના મંત્રનો જાપ કરતી વખતે 108 વાર તુલસીની પ્રદક્ષિણા કરો. આમ કરવાથી દાંપત્ય જીવનમાં આવનારી સમસ્યાઓથી છુટકારો મળે છે.

    MORE
    GALLERIES

  • 66

    Somvati Amavasya 2023: સોમવતી અમાસે પરણિત મહિલાઓ જરૂર કરે આ કામ, પતિના લાંબા આયુષ્ય માટે છે લાભકારક

    પીપળાનો છોડ વાવો: સોમવતી અમાવસ્યાના દિવસે, તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે, મંદિરમાં જાઓ અને પીપળાનો છોડ વાવો. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આ સાથે જ તમારા માટે પ્રગતિના દ્વાર ખુલશે.

    MORE
    GALLERIES