Home » photogallery » dharm-bhakti » Shani Dhaiya: આજથી કર્ક રાશિ પર શરુ થશે શનિની ઢૈયા, તો આ જાતકો પર થશે મહેબાર; કરો ખાસ ઉપાય

Shani Dhaiya: આજથી કર્ક રાશિ પર શરુ થશે શનિની ઢૈયા, તો આ જાતકો પર થશે મહેબાર; કરો ખાસ ઉપાય

Shani Rashi parivartan Dhaiya: વર્ષ 2023નું સૌથી મહત્વપૂર્ણ અને મોટું ગ્રહીય પરિવર્તન જાન્યુઆરી માસની 17 તારીખે રાત્રે 4 વાગ્યાને 30 મિનિટ પર થવા જઈ રહ્યું છે. જયારે સૂર્ય પુત્ર શનિપુત્ર પોતાની પહેલી રાશિ મકરમાંથી નીકળી પોતાની બીજી રાશિ કુંભમાં પ્રવેશ કરશે. જેથી કર્ક રાશિના જાતકોની ઢૈયા શરુ થશે.

विज्ञापन

  • 17

    Shani Dhaiya: આજથી કર્ક રાશિ પર શરુ થશે શનિની ઢૈયા, તો આ જાતકો પર થશે મહેબાર; કરો ખાસ ઉપાય

    વર્ષ 2023નું સૌથી મોટું રાશિ પરિવર્તન જાન્યુઆરી માસની 17 તારીખે થવા જઈ રહ્યું છે. જયારે સૂર્ય પુત્ર શનિ દેવ પોતાની પહેલી રાશિ મકરમાંથી નીકળી પોતાની બીજી રાશિ કુંભમાં પ્રવેશ કરશે. આ શુભ અવસર 30 વર્ષમાં એકવાર જ પ્રાપ્ત થાય છે. જયારે સૂર્ય પોતાની પહેલી રાશિ મકરમાંથી નીકળી કુંભમાં પ્રવેશ કરશે. શનિદેવ કર્મ અને કર્મફળ દાતા હોવાના કારણે પોતાના આ પરિવર્તન સાથે ઘણું બધું બદલી નાખશે. એવામાં કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકો પે કોઈના કોઈ પ્રકારે પ્રભાવ સ્થાપિત કરશે.

    MORE
    GALLERIES

  • 27

    Shani Dhaiya: આજથી કર્ક રાશિ પર શરુ થશે શનિની ઢૈયા, તો આ જાતકો પર થશે મહેબાર; કરો ખાસ ઉપાય

    કર્કઃ- કુંભ રાશિમાં શનિદેવના ગોચરીય પરિવર્તનના કારણે કર્ક રાશિના જાતકો માટે શનિની ઢૈયા શરૂ થશે. આવી સ્થિતિમાં અગાઉના વર્ષોમાં કરેલી કામગીરીનું પરિણામ આ ઢૈયાના પ્રભાવ હેઠળ મળવાનું છે. કર્ક રાશિ અથવા લગ્નમાં શનિ સાતમા ઘર અને આઠમા ઘરનો કારક હોવાથી, તેની પોતાની રાશિ દ્વારા આઠમા ભાવમાં ગોચર કરશે. પરિણામે પેટ અને પગમાં સમસ્યાઓ તેમજ વાણીમાં કર્કશતા આવે છે. ખર્ચમાં વધારો, દાંતની સમસ્યા, પારિવારિક કામના કારણે તણાવ, વિવાહિત જીવન અંગે તણાવની સ્થિતિ, પ્રેમ સંબંધોમાં તણાવ કે વિવાદ થવાની સંભાવના રહેશે.

    MORE
    GALLERIES

  • 37

    Shani Dhaiya: આજથી કર્ક રાશિ પર શરુ થશે શનિની ઢૈયા, તો આ જાતકો પર થશે મહેબાર; કરો ખાસ ઉપાય

    કામગીરીમાં વિક્ષેપ અથવા અવરોધ, કર્મમાં અવરોધની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. સંતાન તરફથી ચિંતાની સ્થિતિની સાથે પિતાના સ્વાસ્થ્ય અને પૈતૃક સંપત્તિને લઈને તણાવ કે વિવાદની સ્થિતિ સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં શનિદેવની પૂજા કરવાની સાથે શનિવારે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા ખાસ જરૂરી રહેશે.

    MORE
    GALLERIES

  • 47

    Shani Dhaiya: આજથી કર્ક રાશિ પર શરુ થશે શનિની ઢૈયા, તો આ જાતકો પર થશે મહેબાર; કરો ખાસ ઉપાય

    સિંહઃ- પોતાના ઘરમાં આ પરિવર્તનથી શનિદેવ સાતમા ભાવમાં ગોચરીય સંચરણ કરશે. સાતમા ઘરમાં સપ્તમેશનું ગોચર સકારાત્મક પરિણામોમાં વધારો કરશે. કુંભ રાશિમાં પહોંચવાની સાથે જ શનિદેવ સિંહ રાશિના જાતકો માટે આવકના નવા માધ્યમો વધારશે. વેપાર, ધંધા કે રોજગારના માધ્યમો બદલીને પ્રગતિ કરાવશે. ભાગીદારીના કાર્યોમાં વધારો થશે. વિવાહિત જીવન અને પ્રેમ સંબંધોમાં સુધારની સ્થિતિ સર્જશે, પરંતુ ભાગ્યમાં સામાન્ય અવરોધની સાથે પિતાના સ્વાસ્થ્ય અને સંબંધોમાં નકારાત્મક પરિણામો પણ આપશે.

    MORE
    GALLERIES

  • 57

    Shani Dhaiya: આજથી કર્ક રાશિ પર શરુ થશે શનિની ઢૈયા, તો આ જાતકો પર થશે મહેબાર; કરો ખાસ ઉપાય

    મહેનત કરવા છતાં ફળમાં થોડો ઘટાડો થશે. જેના કારણે માનસિક ચિંતામાં વધારો થશે.સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાજનક સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. સ્થાવર મિલકત અને વાહનોના ક્ષેત્રમાં સામાન્ય તણાવ પેદા થઈ શકે છે. તેથી ડ્રાઇવિંગ કરતી વખતે સાવચેત રહો. શ્રી હનુમાનજીની આરાધનાથી તમને શ્રેષ્ઠ ફળ મળશે.

    MORE
    GALLERIES

  • 67

    Shani Dhaiya: આજથી કર્ક રાશિ પર શરુ થશે શનિની ઢૈયા, તો આ જાતકો પર થશે મહેબાર; કરો ખાસ ઉપાય

    કન્યાઃ- કુંભ રાશિમાં પ્રવેશતાની સાથે જ શનિ કન્યા રાશિના છઠ્ઠા ભાવ એટલે કે રોગ, દેવું, શત્રુના ભાવ પર ગોચર કરવાનું શરૂ કરશે. આવી સ્થિતિમાં શત્રુઓ પર વિજયની સ્થિતિ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની સ્થિતિ રહેશે. જૂના રોગોથી મુક્તિની સ્થિતિ સાથે, તમને ઘણી મુસાફરી પણ કરાવશે. જો કે તે મુસાફરી વ્યવસાય વિશે પણ હોઈ શકે છે. અથવા કોઈ વિવાદને કારણે ઘરથી દૂરી પણ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 77

    Shani Dhaiya: આજથી કર્ક રાશિ પર શરુ થશે શનિની ઢૈયા, તો આ જાતકો પર થશે મહેબાર; કરો ખાસ ઉપાય

    પેટ અને પગની સમસ્યાને કારણે તણાવ થઈ શકે છે. આંખોની સમસ્યાની સાથે સાથે બહાદુરીમાં વૃદ્ધિનો પણ પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળશે. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો થાય. ભાઈઓ અને મિત્રોના સહયોગમાં વૃદ્ધિની સાથે રાજકીય વર્ચસ્વમાં વૃદ્ધિ માટે પણ સારી સ્થિતિ ઊભી થઈ શકે છે. સંતાન પક્ષે પણ થોડી ચિંતાની સ્થિતિ રહેશે. શનિદેવની ઉપાસનાથી શુભ ફળ મળશે.

    MORE
    GALLERIES