Home » photogallery » dharm-bhakti » Shani Gochar 2023 : શનિ-ગુરુ રચશે અખંડ સામ્રાજ્ય યોગ! આ 3 રાશિઓને બનાવશે માલામાલ

Shani Gochar 2023 : શનિ-ગુરુ રચશે અખંડ સામ્રાજ્ય યોગ! આ 3 રાશિઓને બનાવશે માલામાલ

Akhand Samrajya RajYog: વૈદિક જ્યોતિષ અનુસાર 17 જાન્યુઆરીએ શનિએ ગોચર કર્યુ છે અને તેના થોડા સમય બાદ ગુરુ પણ ગોચર કરશે. શનિ અને ગુરુનું ગોચર 3 રાશિના જાતકોને અખંડ સામ્રાજ્ય રાજયોગનો જબરજસ્ત લાભ આપશે.

विज्ञापन

  • 16

    Shani Gochar 2023 : શનિ-ગુરુ રચશે અખંડ સામ્રાજ્ય યોગ! આ 3 રાશિઓને બનાવશે માલામાલ

    Akhand Samrajya RajYog:દરેક ગ્રહ થોડા થોડા સમયે રાશિ પરિવર્તન કરતા રહે છે. શનિ ગ્રહ સૌથી ધીમી ચાલ ચાલે છે અને અઢી વર્ષમાં રાશિ પરિવર્તન કરે છે. 17 જાન્યુઆરીએ શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે.

    MORE
    GALLERIES

  • 26

    Shani Gochar 2023 : શનિ-ગુરુ રચશે અખંડ સામ્રાજ્ય યોગ! આ 3 રાશિઓને બનાવશે માલામાલ

    તે બાદ 22 એપ્રિલ 2023ના રોજ ગુરુ પણ ગોચર કરશે. શનિ અને ગુરુના રાશિ પરિવર્તનની જીવન પર મોટી અસર પડે છે. એક તો શનિ ગોચર કેટલીક રાશિઓને સાડાસાતી અને ઢૈય્યામાંથી રાહત આપશે.

    MORE
    GALLERIES

  • 36

    Shani Gochar 2023 : શનિ-ગુરુ રચશે અખંડ સામ્રાજ્ય યોગ! આ 3 રાશિઓને બનાવશે માલામાલ

    તો વર્ષ 2023માં શનિ ગોચર ઉપરાંત ગુરુનું ગોચર 3 રાશિના જાતકો માટે ખૂબ જ શુભ રહેશે. શનિ ગોચર અને ગુરુ ગોચરથી અખંડ સામ્રાજ્ય યોગ બનશે, જે 3 રાશિના જાતકોને અઢળક ધન-વૈભવ, સૌભાગ્ય, ખુશહાલ જીવન અને માન-સન્માન આપશે.

    MORE
    GALLERIES

  • 46

    Shani Gochar 2023 : શનિ-ગુરુ રચશે અખંડ સામ્રાજ્ય યોગ! આ 3 રાશિઓને બનાવશે માલામાલ

    શનિ ગોચર-ગુરુ ગોચરથી ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય : મેષ રાશિ : મેષ રાશિના જાતકો માટે શનિ ગોચર અને ગુરુ ગોચરથી રચાઇ રહેલા અંખડ સામ્રાજ્ય રાજયોગ અત્યંત શુભ ફળદાયી સાબિત થઇ શકે છે. આ જાતકોની આવકમાં જબરદસ્ત વધારો થઇ શકે છે. ધન ઝડપથી વધશે. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનો બિઝનેસ કરતા લોકોને ઘણો લાભ થશે. આ ઉપરાંત શેર બજાર અથવા અન્ય જોખમ ભરેલા રોકાણથી પણ લાભ થવાના યોગ બનશે. દેવામાંથી મુક્તિ મળશે. શાસન-પ્રશાસન સાથે જોડાયેલા લોકોને લાભ થશે.

    MORE
    GALLERIES

  • 56

    Shani Gochar 2023 : શનિ-ગુરુ રચશે અખંડ સામ્રાજ્ય યોગ! આ 3 રાશિઓને બનાવશે માલામાલ

    મિથુન રાશિ : અખંડ સામ્રાજ્ય રાજયોગ મિથુન રાશિના જાતકોને મોટો લાભ આપશે. શનિ ગોચર આ જાતકોને ઢૈય્યામાંથી મુક્તિ અપાવશે. તેના થોડા સમય બાદ જ ગુરુના ગોચરથી ભાગ્યના દ્વાર ખુલશે. પદોન્નતિ અને ઇન્ક્રીમેન્ટના યોગ બનશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. નોકરીમાં બદલાવ થવાના યોગ બનશે. શેર બજારથી લાભ મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 66

    Shani Gochar 2023 : શનિ-ગુરુ રચશે અખંડ સામ્રાજ્ય યોગ! આ 3 રાશિઓને બનાવશે માલામાલ

    મકર રાશિ : અખંડ સામ્રાજ્ય રાજયો મકર રાશિના જાતકોને પણ તગડો લાભ આપશે. આત્મવિશ્વાસ વધશે. ધનની આવક વધશે. માન-સન્માન વધશે અને પ્રભાવ વધશે. અટવાયેલા પૈસા મળવાથી મોટી રાહત મળશે. દેવામાંથી મુક્તિ મળશે. પિતા અને ભાઇ-બહેન સાથે મનભેદ દૂર થશે, લાભ પણ થશે. લાંબી યાત્રા પર જઇ શકો છો.

    MORE
    GALLERIES