ratna shastra : આ ખાસ રત્ન ધારણ કરવાથી મળે છે રાજયોગ, સિંહ રાશિ માટે વરદાન છે આ નાનકડો સ્ટોન
સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે. કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા માટે આ રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. ચાલો જાણીએ કે સિંહ રાશિના જાતકોએ કયો રસ્ન ધારણ કરવો જોઇએ.
સિંહ રાશિનો સ્વામી સૂર્યદેવ છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. આ રાશિના જાતકોની અંદર દ્રઢ નિશ્ચય, ઉત્સાહ અને તેજ હોય છે. સિંહ રાશિના જાતકમાં શરૂઆતથી જ નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે.
2/ 8
પોતાના વ્યક્તિત્વથી તે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લે છે. ગ્રહોની સ્થિતિના આધારે વ્યક્તિને રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
સિંહ રાશિના પુરુષે પન્નાના ઉપરત્ન પેરીડોટ એટલે કે મની સ્ટોન ધારણ કરવો જોઇએ. આ રત્ન ધારણ કરવાથી સિંહ રાશિનો ભાગ્યોદય થવા લાગે છે.
5/ 8
આ રત્ન ધારણ કરવાથી સિંહ રાશિના જાતકની બુદ્ધિ અને કાર્ય કરવાની ક્ષમતાનો વિકાસ થવા લાગે છે. આ ઉપરાંસ સિંહ રાશિના જાતક પુખરાજ, ઓનિક્સ, હીરા, ઓપલ રત્ન પણ ધારણ કરી શકે છે.
6/ 8
આ રત્નને આંગળીમાં ધારણ કરવાથી સિંહ રાશિના જાતક તમામ વિવાદ પર સરળતાથી જીત હાંસેલ કરી લે છે. સિંહ રાશિની મહિલાઓએ હળવા રંગના પેરીડોટ રન્ન ધારણ કરવા જોઇએ. આભૂષણ તરીકે પેરીડોટ સિંહ રાશિની મહિલાઓની ખૂબસૂરતીને વધારવામાં મદદ કરે છે.
7/ 8
આ ઉપરાંત સિંહ રાશિની મહિલાઓ માણિક્ય, ઓનિક્સ, પુખરાજ અને જેસ્પર લાભકારી રત્ન માનવામાં આવે છે. સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે. કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા માટે માણેક રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
8/ 8
આ રત્નને ધારણ કરવાથી કરિયરમાં અપાર સફળતા મળવા લાગે છે. માણેક રત્નને ધારણ કરવાથી વ્યક્તિની અંદર ઉર્જા અને આત્મબળનો વિકાસ થાય છે અને તેને કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળવા લાગે છે.
18
ratna shastra : આ ખાસ રત્ન ધારણ કરવાથી મળે છે રાજયોગ, સિંહ રાશિ માટે વરદાન છે આ નાનકડો સ્ટોન
સિંહ રાશિનો સ્વામી સૂર્યદેવ છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. આ રાશિના જાતકોની અંદર દ્રઢ નિશ્ચય, ઉત્સાહ અને તેજ હોય છે. સિંહ રાશિના જાતકમાં શરૂઆતથી જ નેતૃત્વ કરવાની ક્ષમતા હોય છે.
ratna shastra : આ ખાસ રત્ન ધારણ કરવાથી મળે છે રાજયોગ, સિંહ રાશિ માટે વરદાન છે આ નાનકડો સ્ટોન
આ રત્ન ધારણ કરવાથી સિંહ રાશિના જાતકની બુદ્ધિ અને કાર્ય કરવાની ક્ષમતાનો વિકાસ થવા લાગે છે. આ ઉપરાંસ સિંહ રાશિના જાતક પુખરાજ, ઓનિક્સ, હીરા, ઓપલ રત્ન પણ ધારણ કરી શકે છે.
ratna shastra : આ ખાસ રત્ન ધારણ કરવાથી મળે છે રાજયોગ, સિંહ રાશિ માટે વરદાન છે આ નાનકડો સ્ટોન
આ રત્નને આંગળીમાં ધારણ કરવાથી સિંહ રાશિના જાતક તમામ વિવાદ પર સરળતાથી જીત હાંસેલ કરી લે છે. સિંહ રાશિની મહિલાઓએ હળવા રંગના પેરીડોટ રન્ન ધારણ કરવા જોઇએ. આભૂષણ તરીકે પેરીડોટ સિંહ રાશિની મહિલાઓની ખૂબસૂરતીને વધારવામાં મદદ કરે છે.
ratna shastra : આ ખાસ રત્ન ધારણ કરવાથી મળે છે રાજયોગ, સિંહ રાશિ માટે વરદાન છે આ નાનકડો સ્ટોન
આ ઉપરાંત સિંહ રાશિની મહિલાઓ માણિક્ય, ઓનિક્સ, પુખરાજ અને જેસ્પર લાભકારી રત્ન માનવામાં આવે છે. સિંહ રાશિના સ્વામી સૂર્યદેવ છે. કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત કરવા માટે માણેક રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.
ratna shastra : આ ખાસ રત્ન ધારણ કરવાથી મળે છે રાજયોગ, સિંહ રાશિ માટે વરદાન છે આ નાનકડો સ્ટોન
આ રત્નને ધારણ કરવાથી કરિયરમાં અપાર સફળતા મળવા લાગે છે. માણેક રત્નને ધારણ કરવાથી વ્યક્તિની અંદર ઉર્જા અને આત્મબળનો વિકાસ થાય છે અને તેને કાર્યક્ષેત્રમાં પ્રગતિ મળવા લાગે છે.