Home » photogallery » dharm-bhakti » Rahu Ketu Gochar 2023: રાહુ-કેતુ ચાલશે ઉંધી ચાલ, આ રાશિવાળા લોકોને કરવો પડશે મુશ્કેલીનો સામનો, વધી શકે છે આર્થિક સંકટ

Rahu Ketu Gochar 2023: રાહુ-કેતુ ચાલશે ઉંધી ચાલ, આ રાશિવાળા લોકોને કરવો પડશે મુશ્કેલીનો સામનો, વધી શકે છે આર્થિક સંકટ

Rahu Ketu Gochar 2023: છાયા ગ્રહો રાહુ અને કેતુ 30 ઓક્ટોબરે પોતાની રાશિ બદલવાના છે. તેઓ કુંભમાંથી મીન રાશિમાં ગોચર કરશે. રાહુ અને કેતુની ઉંધી ચાલ ઘણી રાશિઓના જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. અનેક પ્રકારના સંકટ પેદા કરી શકે છે.

  • 16

    Rahu Ketu Gochar 2023: રાહુ-કેતુ ચાલશે ઉંધી ચાલ, આ રાશિવાળા લોકોને કરવો પડશે મુશ્કેલીનો સામનો, વધી શકે છે આર્થિક સંકટ

    એક સમય પછી દરેક ગ્રહ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ પ્રક્રિયાને તે ગ્રહ દ્વારા રાશિ પરિવર્તન અથવા ગ્રહોનું ગોચર કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર 12 રાશિઓ (12 zodiac signs) પર જોવા મળે છે. આ અસર હકારાત્મક અને નકારાત્મક બંને હોઈ શકે છે. રાહુ-કેતુ (rahu ketu) છાયા ગ્રહો છે, જેને પાપી ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. બંને ગ્રહો હંમેશા ઉલટું ફરે છે. ભોપાલના જ્યોતિષી અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા પાસેથી જાણીશું કે રાહુ-કેતુ ગ્રહોના ગોચરથી કઈ ચાર રાશિઓ પર નકારાત્મક અસર પડશે.

    MORE
    GALLERIES

  • 26

    Rahu Ketu Gochar 2023: રાહુ-કેતુ ચાલશે ઉંધી ચાલ, આ રાશિવાળા લોકોને કરવો પડશે મુશ્કેલીનો સામનો, વધી શકે છે આર્થિક સંકટ

    ક્યારે થશે ગ્રહ ગોચર: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રાહુ-કેતુની વક્રી ગતિને કારણે રાશિ બદલવામાં તેને દોઢ વર્ષનો સમય લાગે છે. આ બંને અશુભ ગ્રહો આ વર્ષે 30 ઓક્ટોબર 2023ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે. જેની અસર આ 4 રાશિઓ પર પડશે.

    MORE
    GALLERIES

  • 36

    Rahu Ketu Gochar 2023: રાહુ-કેતુ ચાલશે ઉંધી ચાલ, આ રાશિવાળા લોકોને કરવો પડશે મુશ્કેલીનો સામનો, વધી શકે છે આર્થિક સંકટ

    મેષ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોની રાશિ મેષ છે, તેમના માટે રાહુ-કેતુનું ગોચર આર્થિક મુશ્કેલીઓ અને તણાવમાં વધારો કરનાર માનવામાં આવે છે. તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ સાથે જ તમારા જીવનસાથી સાથે મતભેદ વધી શકે છે.

    MORE
    GALLERIES

  • 46

    Rahu Ketu Gochar 2023: રાહુ-કેતુ ચાલશે ઉંધી ચાલ, આ રાશિવાળા લોકોને કરવો પડશે મુશ્કેલીનો સામનો, વધી શકે છે આર્થિક સંકટ

    વૃષભ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રાહુ-કેતુનું રાશિ પરિવર્તન જે લોકોની રાશિ વૃષભ છે તેમના માટે ખૂબ જ કષ્ટદાયક રહેશે. તમારે દરેક પગલા પર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પૈસા બાબતે તમારું ઉડાઉપણું વધશે અને ઘરનું બેલેન્સ ડગમગશે.

    MORE
    GALLERIES

  • 56

    Rahu Ketu Gochar 2023: રાહુ-કેતુ ચાલશે ઉંધી ચાલ, આ રાશિવાળા લોકોને કરવો પડશે મુશ્કેલીનો સામનો, વધી શકે છે આર્થિક સંકટ

    કન્યા: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રાહુ-કેતુનું ગોચર જે લોકોની રાશિ કન્યા છે તેમના માટે સંઘર્ષપૂર્ણ રહેશે. દરેક ક્ષેત્રમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. વેપાર અને નોકરીમાં અનેક અવરોધો આવશે. કેટલાક પ્રિયજનો સાથે સંબંધ બગડવાની પણ સંભાવના છે.

    MORE
    GALLERIES

  • 66

    Rahu Ketu Gochar 2023: રાહુ-કેતુ ચાલશે ઉંધી ચાલ, આ રાશિવાળા લોકોને કરવો પડશે મુશ્કેલીનો સામનો, વધી શકે છે આર્થિક સંકટ

    મીન: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે લોકોની રાશિ મીન છે તેમના માટે રાહુ-કેતુનું ગોચર પરેશાની પેદા કરનારું માનવામાં આવે છે. મીન રાશિમાં રાહુ-કેતુનો પ્રવેશ મીન રાશિના લોકો માટે અશુભ રહેશે. લોન ચુકવવામાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વેપારમાં પણ નુકસાન થઈ શકે છે.

    MORE
    GALLERIES