ધર્મ ભક્તિ ડેસ્ક: નવરાત્રિનાં તહેવારને ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે માતાજીની અસિમ કૃપા તમારા પર રહે તે માટે શું કરવું. આ નવરાત્રિનું શુભાશુભ ફળ મળે તે માટે શું કરવું તે અંગે અમે ખાસ માહિતી આપની માટે લઇને આવ્યાં છીએ। ચાલો ત્યારે આ શરદ નોરતામાં માતાજીની આરાધનામાં શું શું ધ્યાન રાખવું તે અંગે જાણીયે..