Home » photogallery » dharm-bhakti » Navratri Tradition: નવરાત્રિનાં નવ દિવસ ભૂલથી પણ ન કરવાં આ કામ, નહીં તો માતા થશે કોપાયમાન

Navratri Tradition: નવરાત્રિનાં નવ દિવસ ભૂલથી પણ ન કરવાં આ કામ, નહીં તો માતા થશે કોપાયમાન

Navratri Tradition: નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે. ત્યારે આ તહેવારમાં માતાજીને રિઝવવા શું કરવું અને શું ન કરવું તેનું ખાસ ધ્યાન રાખવું. નહીં તો જો માતાજી રિસાઇ જાય તો ભક્તને ભારે મુશ્કેલી પડે છે.

विज्ञापन

  • 111

    Navratri Tradition: નવરાત્રિનાં નવ દિવસ ભૂલથી પણ ન કરવાં આ કામ, નહીં તો માતા થશે કોપાયમાન

    ધર્મ ભક્તિ: Navratri Tradition: નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે. ત્યારે આ તહેવારમાં માતાજીને રિઝવવા શું કરવું અને શું ન કરવું તેનું ખાસ ધ્યાન રાખવું. નહીં તો જો માતાજી રિસાઇ જાય તો ભક્તને ભારે મુશ્કેલી પડે છે. તેથી એવાં કામ જરાં પણ ન કરવાં જેનાંથી માતાજી કોપાયમાન થાય. ચાલો ત્યારે નજર કરીએ કે નવરાત્રિનાં નવ દિવસોમાં શું કામ ન કરવું જોઇએ. નવરાત્રિમાં માતાજીની સ્તુતિ, ભજન, કિર્તન અને સ્મરણથી જીવનમાં શુભનો પ્રભાવ પડે છે. નવરાત્રિ શુભતા અને શુદ્ધતાનું મહાપર્વ છે. આ દરમિયાન તમે મન, વચન અને કર્મથી માતાજીની ભક્તિ કરશો તેટલું જ લૌકિક અને પરલૌકિક સુખ પ્રાપ્ત થશે.

    MORE
    GALLERIES

  • 211

    Navratri Tradition: નવરાત્રિનાં નવ દિવસ ભૂલથી પણ ન કરવાં આ કામ, નહીં તો માતા થશે કોપાયમાન

    1. નવરાત્રિના નવ દિવસ વાળ કે નખ ના કાપવા જોઈએ. તેમજ શક્ય હોય તો શેવિંગ કરવાનું પણ ટાળવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 311

    Navratri Tradition: નવરાત્રિનાં નવ દિવસ ભૂલથી પણ ન કરવાં આ કામ, નહીં તો માતા થશે કોપાયમાન

    2. જો તમે ઘરમાં અખંડ જ્યોત રાખી હોય તો તમારે નવ દિવસ સુધી ઘરની બહાર ના જવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 411

    Navratri Tradition: નવરાત્રિનાં નવ દિવસ ભૂલથી પણ ન કરવાં આ કામ, નહીં તો માતા થશે કોપાયમાન

    3. નવરાત્રિમાં ડુંગળી, લસણ અને માંસાહારનો ત્યાગ કરવો જોઈએ.

    MORE
    GALLERIES

  • 511

    Navratri Tradition: નવરાત્રિનાં નવ દિવસ ભૂલથી પણ ન કરવાં આ કામ, નહીં તો માતા થશે કોપાયમાન

    4. વ્રતના નવ દિવસ કાળા કપડાં ના પહેરવા જોઈએ.

    MORE
    GALLERIES

  • 611

    Navratri Tradition: નવરાત્રિનાં નવ દિવસ ભૂલથી પણ ન કરવાં આ કામ, નહીં તો માતા થશે કોપાયમાન

    5. જો તમે વ્રત રાખ્યું હોય તો તમારે નવ દિવસ સુધી અનાજ અને મીઠું ના ખાવું જોઈએ. નવ દિવસ સુધી લીંબુ પણ કાપવું નહીં.

    MORE
    GALLERIES

  • 711

    Navratri Tradition: નવરાત્રિનાં નવ દિવસ ભૂલથી પણ ન કરવાં આ કામ, નહીં તો માતા થશે કોપાયમાન

    6 . નવરાત્રિમાં દિવસોમાં સવાર કે બપોરનાં સમયે સૂવું ન જોઈએ. દારૂ અને તંબાકુનું સેવન ના કરવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 811

    Navratri Tradition: નવરાત્રિનાં નવ દિવસ ભૂલથી પણ ન કરવાં આ કામ, નહીં તો માતા થશે કોપાયમાન

    7. નવરાત્રિ પવિત્ર સમય હોવાથી આ દરમિયાન સહવાસનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 911

    Navratri Tradition: નવરાત્રિનાં નવ દિવસ ભૂલથી પણ ન કરવાં આ કામ, નહીં તો માતા થશે કોપાયમાન

    8. જો તમે વ્રત કર્યું હોય તો તમારે વિપરિત સંજોગોને બાદ કરતાં હૉસ્પિટલ કે સ્મશાનમાં ના જવું જોઈએ, જે ઘરમાં સૂતક લાગેલું હોય ત્યાં પણ તમારે ના જવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 1011

    Navratri Tradition: નવરાત્રિનાં નવ દિવસ ભૂલથી પણ ન કરવાં આ કામ, નહીં તો માતા થશે કોપાયમાન

    9. નવરાત્રિમાં ચામડાના જૂતાં, ચપ્પલ અને બેલ્ટ કે પર્સ જેવી વસ્તુઓ ના વાપરવી જોઈએ, વ્રતમાં ગુસ્સે ના થશો કે ખોટું પણ ના બોલશો.

    MORE
    GALLERIES

  • 1111

    Navratri Tradition: નવરાત્રિનાં નવ દિવસ ભૂલથી પણ ન કરવાં આ કામ, નહીં તો માતા થશે કોપાયમાન

    10. આ દરમિયાન બાળકોનું મુંડન ના કરાવવું જોઈએ.

    MORE
    GALLERIES