Home » photogallery » dharm-bhakti » Navratri 2020: આ 3 સંકેતથી ખબર પડશે નવરાત્રિની પૂજા માતાએ સ્વીકારી કે નહીં?

Navratri 2020: આ 3 સંકેતથી ખબર પડશે નવરાત્રિની પૂજા માતાએ સ્વીકારી કે નહીં?

Navratri 2020: નવરાત્રિનો પ્રારંભ થવામાં હવે ગણતરીનાં દિવસો બાકી છે. મોટાભાગનાં ઘરમાં માતાની પૂજા અર્ચના થાય છે. ભક્તો 9 દિવસ માતાની ભક્તિમાં લીન થઈ જાય છે. નવરાત્રિની ધૂમ સાથે બજારોમાં દુર્ગા પૂજાની રોનક પણ જોવા મળે છે. હિંદૂ

विज्ञापन

  • 15

    Navratri 2020: આ 3 સંકેતથી ખબર પડશે નવરાત્રિની પૂજા માતાએ સ્વીકારી કે નહીં?

    Navratri 2020: નવરાત્રિનો પ્રારંભ થવામાં હવે ગણતરીનાં દિવસો બાકી છે. મોટાભાગનાં ઘરમાં માતાની પૂજા અર્ચના થાય છે. ભક્તો 9 દિવસ માતાની ભક્તિમાં લીન થઈ જાય છે. નવરાત્રિની ધૂમ સાથે બજારોમાં દુર્ગા પૂજાની રોનક પણ જોવા મળે છે. હિંદૂ ધર્મમાં આ તહેવારને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે. આ પાવન દિવસોમાં વ્રત અને ઉપવાસ પણ કરવામાં આવે છે. લોકો ભક્તિભાવ સાથે માતાની ઉપાસના કરે છે.

    MORE
    GALLERIES

  • 25

    Navratri 2020: આ 3 સંકેતથી ખબર પડશે નવરાત્રિની પૂજા માતાએ સ્વીકારી કે નહીં?

    નવરાત્રિમાં ઠેરઠેર માતાના પંડાલ જોવા મળે છે. ઘરોમાં પણ ઘટસ્થાપના કરવામાં આવેલી હોય છે. આ પૂજામાં જ્વારા વાવવામાં આવે છે. કારણ કે તે વ્યક્તિની ભક્તિ અને પૂજા સફળ થઈ કે નહીં તેનો સંકેત કરે છે.

    MORE
    GALLERIES

  • 35

    Navratri 2020: આ 3 સંકેતથી ખબર પડશે નવરાત્રિની પૂજા માતાએ સ્વીકારી કે નહીં?

    1. માન્યતાઓ અનુસાર જો જ્વારા અંકુરિત થાય અને તેનો રંગ સફેદ હોય તો તે શુભ સંકેત છે. આ સંકેત ઈશારો હોય છે કે તમારી પૂજા પૂર્ણ થઈ.

    MORE
    GALLERIES

  • 45

    Navratri 2020: આ 3 સંકેતથી ખબર પડશે નવરાત્રિની પૂજા માતાએ સ્વીકારી કે નહીં?

    2. જો અંકુરિત જવ લીલા રંગના ઉગે તો તે સંકેત હોય છે કે ઘર પરીવારમાં ખુશહાલી છવાશે. વર્ષ ભર ઘરમાં ધનધાન્યની ખામી સર્જાશે નહીં અને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે.

    MORE
    GALLERIES

  • 55

    Navratri 2020: આ 3 સંકેતથી ખબર પડશે નવરાત્રિની પૂજા માતાએ સ્વીકારી કે નહીં?

    3. અંકુરિત જવ બે રંગના એટલે કે લીલા અને પીળા રંગના હોય તો તે સંકેત કરે છે કે તમે વર્ષભર દરેક કાર્યમાં સફળ થશો પરંતુ તેના માટે મહેનત વધારે કરવી પડશે.

    MORE
    GALLERIES