Home » photogallery » dharm-bhakti » શું તમે નર્ક જોયું છે? નહિંને! જોઈને રૂવાળા ઉભા થઈ જશે

શું તમે નર્ક જોયું છે? નહિંને! જોઈને રૂવાળા ઉભા થઈ જશે

विज्ञापन

  • 110

    શું તમે નર્ક જોયું છે? નહિંને! જોઈને રૂવાળા ઉભા થઈ જશે

    થાઈલેન્ડના એક શહેર ચિયાંગમાં એક મંદિર એવું છે કે જ્યાં લોકો કોઈ દેવી-દેવતાના દર્શન માટે નહીં. પરંતુ મૃત્યુ બાદ નર્કમાં મળનારી સજાઓને જોવા માટે આવે છે.

    MORE
    GALLERIES

  • 210

    શું તમે નર્ક જોયું છે? નહિંને! જોઈને રૂવાળા ઉભા થઈ જશે

    મંદિરમાં એવી પ્રતિમા લગાવવામાં આવી છે કે જે પાપના કર્મોના બદલે આપવામાં આવતી પીડાઓને દર્શાવે છે.

    MORE
    GALLERIES

  • 310

    શું તમે નર્ક જોયું છે? નહિંને! જોઈને રૂવાળા ઉભા થઈ જશે

    થાઈલેન્ડની રાજધાની બેંકોકથી 700 કિલોમીટર દુર ચિયાંગ માઈ નામના મંદિરમાં દુનિયાનું એક માત્ર નર્ક મંદિર છે.

    MORE
    GALLERIES

  • 410

    શું તમે નર્ક જોયું છે? નહિંને! જોઈને રૂવાળા ઉભા થઈ જશે

    આ મંદિર સનાતન ધર્મ અને બૌદ્ધ ધર્મથી પ્રેરિત છે. મંદિરની સભ્યતા અને સંસ્કૃતિ પર ભારતીય પ્રભાવ જોવા મળે છે.

    MORE
    GALLERIES

  • 510

    શું તમે નર્ક જોયું છે? નહિંને! જોઈને રૂવાળા ઉભા થઈ જશે

    આ મંદિર બનાવવાનો વિચાર પ્રા ક્રુ વિશાનજાલિકોન નામના એક બૌદ્ધ ભિક્ષુનો હતો.

    MORE
    GALLERIES

  • 610

    શું તમે નર્ક જોયું છે? નહિંને! જોઈને રૂવાળા ઉભા થઈ જશે

    પ્રા ક્રુ વિશાનજાલિકોન લોકોને બતાવવા માંગતા હતા કે પાપ અને બીજાને પીડા પહોંચાડવાનું પરિણામ અંતમાં ખરાબ જ હોય છે.

    MORE
    GALLERIES

  • 710

    શું તમે નર્ક જોયું છે? નહિંને! જોઈને રૂવાળા ઉભા થઈ જશે

    આનાથી પ્રેરિત થઈને તેની નર્કની પરિકલ્પના કરતા આ મંદિર બનાવ્યું હતું.

    MORE
    GALLERIES

  • 810

    શું તમે નર્ક જોયું છે? નહિંને! જોઈને રૂવાળા ઉભા થઈ જશે

    અહીની પ્રતિમા જોઈને જોઈને લાગે છે કે તમે તમારી આંખની સાથે નર્કના દર્શન કરી રહ્યાં છો.

    MORE
    GALLERIES

  • 910

    શું તમે નર્ક જોયું છે? નહિંને! જોઈને રૂવાળા ઉભા થઈ જશે

    મંદિરમાં લોકો પોતાના પાપોનો પ્રાયશ્ચિત કરવા માટે આવે છે. 'વેટ મે કેટ નોઈ' ટેમ્પલના નામથી પ્રસિદ્ધ છે.

    MORE
    GALLERIES

  • 1010

    શું તમે નર્ક જોયું છે? નહિંને! જોઈને રૂવાળા ઉભા થઈ જશે

    સ્થાનીક લોકોનું માનવું છે રે જો વ્યક્તિ આ મંદિરના દર્શન કરી લે છે તે પોતાના પાપોનું પણ પ્રાયશ્ચિત કરી લે છે.

    MORE
    GALLERIES