Home » photogallery » dharm-bhakti » Makar Sankranti 2023: માત્ર મકરસંક્રાંતિ પર જ ખુલે છે આ મંદિરની 18 સીડીઓ, 41 દિવસની તપસ્યા બાદ થાય છે દર્શન

Makar Sankranti 2023: માત્ર મકરસંક્રાંતિ પર જ ખુલે છે આ મંદિરની 18 સીડીઓ, 41 દિવસની તપસ્યા બાદ થાય છે દર્શન

Ayyappa Temple 18 Steps Stairs Importance: સમગ્ર દેશ સહિત કેરળમાં પણ મકરસંક્રાંતિનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન અયપ્પા મંદિરની પવિત્ર 18 સીડીઓ પણ ખોલવામાં આવશે. જે ભક્તો 41 દિવસની સખત તપસ્યા પૂરી કરે છે, તેઓ જ આ પવિત્ર સીડીઓ પર જઈ શકે છે.

विज्ञापन

  • 18

    Makar Sankranti 2023: માત્ર મકરસંક્રાંતિ પર જ ખુલે છે આ મંદિરની 18 સીડીઓ, 41 દિવસની તપસ્યા બાદ થાય છે દર્શન

    કેરળના લોકો મકરસંક્રાંતિનો તહેવાર પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવે (Makar Sankranti Celebration in Kerala) છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન અયપ્પા મંદિરની પવિત્ર 18 સીડીઓ પણ ખોલવામાં આવશે.. જે ભક્તો 41 દિવસની સખત તપસ્યા પૂરી કરે છે, તેઓ જ આ પવિત્ર સીડીઓ પર જઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 28

    Makar Sankranti 2023: માત્ર મકરસંક્રાંતિ પર જ ખુલે છે આ મંદિરની 18 સીડીઓ, 41 દિવસની તપસ્યા બાદ થાય છે દર્શન

    હાલ ભક્તોની  39 દિવસની તપસ્યા પૂર્ણ થઈ ગઈ છે અને આ તપસ્યા 14 જાન્યુઆરી, 2023 (Makar Sankranti 2023)ના દિવસે પૂર્ણ થશે. સાથે જ અન્ય શ્રદ્ધાળુઓ રાબેતા મુજબ પાછળના રસ્તેથી મંદિરના દર્શન કરશે. અયપ્પા મંદિરની આ પવિત્ર સીડીઓનું વિશેષ મહત્વ છે, જે વર્ષમાં માત્ર એક જ વાર ખુલે છે. આવો જાણીએ શું છે આ સીડીઓનું મહત્વ અને મંદિર સાથે જોડાયેલી કેટલીક ખાસ (Interesting Facts About Ayyappa Temple) વાતો.

    MORE
    GALLERIES

  • 38

    Makar Sankranti 2023: માત્ર મકરસંક્રાંતિ પર જ ખુલે છે આ મંદિરની 18 સીડીઓ, 41 દિવસની તપસ્યા બાદ થાય છે દર્શન

    18 પવિત્ર સીડીઓનું મહત્વ: મંદિરના 18 પગથિયાંમાંથી પ્રથમ પાંચ સીડીઓ મનુષ્યની પાંચ ઇન્દ્રિયો સાથે સંબંધિત છે અને પછીની આઠ સીડીઓ માનવીય લાગણીઓ સાથે સંબંધિત છે. આ પછી ત્રણ સીડીઓ માનવ ગુણનું પ્રતીક છે અને છેલ્લી બે સીડી જ્ઞાન અને અજ્ઞાનતાનું પ્રતીક છે.

    MORE
    GALLERIES

  • 48

    Makar Sankranti 2023: માત્ર મકરસંક્રાંતિ પર જ ખુલે છે આ મંદિરની 18 સીડીઓ, 41 દિવસની તપસ્યા બાદ થાય છે દર્શન

    શ્રદ્ધાળુ માથા પર પોટલી રાખી ચઢે છે સીડીઓ: જે લોકો નિયમોનું પાલન કરે છે તેમને જ મંદિરના ગર્ભગૃહમાં બેઠેલા ભગવાન અયપ્પાના દર્શન કરવા માટે સીડીઓ ચઢવાની મંજૂરી આપવામાં આવે છે. આ તમામ ભક્તો માથે પોટલું લઈને મંદિરમાં જાય છે અને ભગવાનના દર્શન કરે છે.

    MORE
    GALLERIES

  • 58

    Makar Sankranti 2023: માત્ર મકરસંક્રાંતિ પર જ ખુલે છે આ મંદિરની 18 સીડીઓ, 41 દિવસની તપસ્યા બાદ થાય છે દર્શન

    મંદિરની નીચે છે નવ ગ્રહ મંદિર: આ મંદિરની નીચે ભગવાન અયપ્પા ઉપરાંત નવ ગ્રહમંદિરોની પણ સ્થાપના કરવામાં આવી છે. અહીં દર વર્ષે 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી તિરુ ઉત્સવમ ઉજવવામાં આવે છે. સવારે 4.30 વાગ્યાથી મંદિરમાં અભિષેક અને ગણપતિ પૂજા બાદ ભક્તો પવિત્ર સીડીઓ પર ચઢે છે. ત્યારબાદ સાંજે 6.30 વાગ્યે દીપ પૂજા, આરતી બાદ ભોગ લગાવવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 68

    Makar Sankranti 2023: માત્ર મકરસંક્રાંતિ પર જ ખુલે છે આ મંદિરની 18 સીડીઓ, 41 દિવસની તપસ્યા બાદ થાય છે દર્શન

    આકાશમાં દેખાય છે જ્યોતિ: એવું માનવામાં આવે છે કે, અહીં રાત્રે આકાશમાં મકર જ્યોતિ ચમકતી જોવા મળે છે. આ જ્યોતને જોવા માટે દેશભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ કેરળ આવે છે.

    MORE
    GALLERIES

  • 78

    Makar Sankranti 2023: માત્ર મકરસંક્રાંતિ પર જ ખુલે છે આ મંદિરની 18 સીડીઓ, 41 દિવસની તપસ્યા બાદ થાય છે દર્શન

    હજારો દિવાઓથી સજાવવામાં આવે છે મંદિર: આ મંદિરમાં મકરસંક્રાંતિની રાત્રે સ્વયં ભક્તો જ્યોતિ પ્રગટાવે છે. આ સાથે જ મુખ્ય દ્વારથી લઈને આંગણા, સીડી અને મંદિરના ગુંબજ સુધી આકર્ષક રંગોળીઓ સજાવીને હજારોની સંખ્યામાં જ્યોત પ્રગટાવવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 88

    Makar Sankranti 2023: માત્ર મકરસંક્રાંતિ પર જ ખુલે છે આ મંદિરની 18 સીડીઓ, 41 દિવસની તપસ્યા બાદ થાય છે દર્શન

    કેરળમાં સબરીમાલા મંદિરની પરંપરા: ટાટીબંધમાં આવેલું 40 વર્ષ જૂનું મંદિર કેરળના સબરીમાલા મંદિરની પરંપરાને અનુસરે છે. આ મંદિરની સ્થાપના 1982માં કરવામાં આવી હતી. જેની પૂજા કરવા માટે કેરળના પ્રસિદ્ધ મંદિરના વિદ્વાન પૂજારીઓએ મુલાકાત લીધી હતી.

    MORE
    GALLERIES