Home » photogallery » dharm-bhakti » Vastu Tips: ઘરમાં અવશ્ય રાખો આ 5 શુભ વસ્તુઓ, નહીં રહે ધન અને સુખાકારીની કોઇ કમી

Vastu Tips: ઘરમાં અવશ્ય રાખો આ 5 શુભ વસ્તુઓ, નહીં રહે ધન અને સુખાકારીની કોઇ કમી

Lucky Things For Home 2023: જ્યોતિષ શાસ્ત્રમાં આવકમાં વધારો કરવાને લઈને કેટલીક વાતો (Vastu Tips) જણાવવામાં આવી છે, અમુક વસ્તુઓ તમારા ઘરમાં રાખવાથી આર્થિક તંગીથી બચી શકાય છે અને ખર્ચ અને બચતમાં સંતુલન જાળવી શકાય છે. તો ચાલો જાણીએ કેટલીક શુભ વસ્તુઓ અંગે.

विज्ञापन

  • 17

    Vastu Tips: ઘરમાં અવશ્ય રાખો આ 5 શુભ વસ્તુઓ, નહીં રહે ધન અને સુખાકારીની કોઇ કમી

    ઘણી વખત એવું બને છે કે આપણે ગમે તેટલી મહેનત કરીએ, પરંતુ ધન (Money Problems)માં કોઈ વધારો થતો નથી. આ સાથે જ આપણી પાસેથી બિનજરૂરી પૈસા ખર્ચ વધી જાય છે. તેની પાછળનું કારણ વાસ્તુ દોષ (Vastu Dosh) પણ હોઇ શકે છે. આ દોષમાંથી મુક્તિ માટે વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra)માં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. આપણામાંથી દરેક વ્યક્તિ ઇચ્છે છે કે નવા નાણાંકીય વર્ષમાં તેની આવક વધે. પરંતુ ખર્ચા વધવાના કારણે લોકો બચત કરી શકતા નથી.

    MORE
    GALLERIES

  • 27

    Vastu Tips: ઘરમાં અવશ્ય રાખો આ 5 શુભ વસ્તુઓ, નહીં રહે ધન અને સુખાકારીની કોઇ કમી

    જ્યોતિષ શાસ્ત્રમાં આવકમાં વધારો કરવાને લઈને કેટલીક વાતો (Vastu Tips) જણાવવામાં આવી છે, અમુક વસ્તુઓ તમારા ઘરમાં રાખવાથી આર્થિક તંગીથી બચી શકાય છે અને ખર્ચ અને બચતમાં સંતુલન જાળવી શકાય છે. તો ચાલો આજે અમે તમને કેટલીક શુભ વસ્તુઓ (Lucky Things for Home) વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેને ઘરમાં રાખીને તમારે ક્યારેય આર્થિક સંકટનો સામનો નહીં કરવો પડે.

    MORE
    GALLERIES

  • 37

    Vastu Tips: ઘરમાં અવશ્ય રાખો આ 5 શુભ વસ્તુઓ, નહીં રહે ધન અને સુખાકારીની કોઇ કમી

    ધાતુનો હાથી: સનાતન ધર્મમાં હાથીને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. હાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે, સાથે જ તેને બુદ્ધિમત્તાનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી વ્યક્તિની આવકમાં વધારો થાય છે અને સૌભાગ્ય પણ મળે છે. જો તમે હાથી ખરીદવા જઈ રહ્યા છો, તો સીધી સૂંઢવાળા હાથીને ખરીદો.

    MORE
    GALLERIES

  • 47

    Vastu Tips: ઘરમાં અવશ્ય રાખો આ 5 શુભ વસ્તુઓ, નહીં રહે ધન અને સુખાકારીની કોઇ કમી

    ઘરમાં રાખો ઘોડાની નાળ: ઘોડાની નાળને પણ લકી ચાર્મ માનવામાં આવે છે. માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે. તેને હંમેશા ઘરના મુખ્ય દરવાજામાં લગાવવી જોઈએ, તેનાથી ઘરની કંગાળ સ્થિતિ દૂર થાય છે.

    MORE
    GALLERIES

  • 57

    Vastu Tips: ઘરમાં અવશ્ય રાખો આ 5 શુભ વસ્તુઓ, નહીં રહે ધન અને સુખાકારીની કોઇ કમી

    ઘરમાં રાખો ધાતુનો કાચબો રાખો: ધાતુના કાચબાને સુરક્ષા કવચ તરીકે ઓળખવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી મોટો ફાયદો થાય છે. જેના ઘરમાં ધાતુનો કાચબો હોય તેને ક્યારેય આર્થિક સંકડામણનો સામનો કરવો પડતો નથી.

    MORE
    GALLERIES

  • 67

    Vastu Tips: ઘરમાં અવશ્ય રાખો આ 5 શુભ વસ્તુઓ, નહીં રહે ધન અને સુખાકારીની કોઇ કમી

    લાલ રંગની વસ્તુઓ; વાસ્તુ શાસ્ત્રમાં લાલ રંગને સૌભાગ્ય, સુખ અને સંપન્નતાનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ઘરમાં તમે લાલ રંગની ફૂલદાની, દિવારમાં સજાવટની વસ્તુઓ કે પછી તમે ઘરમાં કોઇ પણ લાલ રંગનો સામાન લઇને રાખી શકો છો.

    MORE
    GALLERIES

  • 77

    Vastu Tips: ઘરમાં અવશ્ય રાખો આ 5 શુભ વસ્તુઓ, નહીં રહે ધન અને સુખાકારીની કોઇ કમી

    ઘરમાં સળગાવો સુગંધિત અગરબત્તી: જો તમારા જીવનમાં હંમેશા તણાવની સ્થિતિ ઉત્પન્ન થાય છે, તો તમે ઘરમાં સુગંધિત અગરબત્તી સળગાવી શકો છો. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થઇ જાય છે.

    MORE
    GALLERIES