Gayatri Chauhan, Porbandar: માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવને લઈને રાષ્ટ્રીય કક્ષાના મેળાની સાથે સાથે માધવપુરના રળીયામણાં બીચને ઉજાગર કરવા તારીખ 30 માર્ચથી 3 એપ્રિલ સુધી રેત શિલ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવનો પ્રારંભ થયો છે, આ પ્રસંગે રેતી શિલ્પનું આયોજન કરવામા આવ્યુ છે.