Home » photogallery » dharm-bhakti » Laal Kitab Na Upay: શનિવારે 10 દ્રષ્ટિહિનને ભોજન કરાવો અને નારિયળનો કરો આ ઉપાય પછી જુઓ લાભ

Laal Kitab Na Upay: શનિવારે 10 દ્રષ્ટિહિનને ભોજન કરાવો અને નારિયળનો કરો આ ઉપાય પછી જુઓ લાભ

Lal Kitab Totka: નાળિયેરથી દૂર થશે ખરાબ નજર પોતાના પરિવારના સભ્યો ઉપરથી નાળિયેરને (Nariyal Pooja) 21 વાર માથેથી વાળીને તેને બાળી દો. અન્ય એક ઉપાય મુજબ આપ નાળિયેરથી 21 વાર નજર ઉતારીને વહેતા પાણીમાં વહાવી દો.

  • 16

    Laal Kitab Na Upay: શનિવારે 10 દ્રષ્ટિહિનને ભોજન કરાવો અને નારિયળનો કરો આ ઉપાય પછી જુઓ લાભ


    ધર્મ ભક્તિ ડેસ્ક: લાલ કિતાબ (Lal Kitab Upay) એક એવી જ્યોતિષ વિદ્યા છે જેમાં જ્યોતિષ શાસ્ત્ર પર આધારિત ઉપાય અને સમસ્યાઓના સમાધાન આપવામાં આવ્યા છે. આ ઉપાયોનુ પાલન કરવાથી તમે ગ્રહ-નક્ષત્ર અને જ્યોતિષ (Astrology)સંબંધી દોષોમાંથી મુક્ત થઈ શકો છે. લાલ કિતાબમાં (Lal Kitab na Totka) ઉલ્લેખિત હજારો ઉપાયોમાંથી અમુક ઉપાયો એવા છે જેનુ પાલન નવા વર્ષમાં કરવાથી તમે આખુ વર્ષ સંકટો અને સમસ્યાઓથી બચી રહેશો. તો આવો, જાણીએ લાલ કિતાબના એવા ઉપાયો જેનુ પાલન કરીને તમે આખુ વર્ષ સુરક્ષિત રહી શકો છો.

    MORE
    GALLERIES

  • 26

    Laal Kitab Na Upay: શનિવારે 10 દ્રષ્ટિહિનને ભોજન કરાવો અને નારિયળનો કરો આ ઉપાય પછી જુઓ લાભ


    શનિની કૃપા માટે આ ઉપાય રહેશે કારગર કમસે કમ 10 દ્રષ્ટિહીન લોકોને ભોજન કરાવવાથી શનિ દોષ સમાપ્ત થાય છે. આ ઉપરાંત કઈ દિવ્યાંગ, સન્યાસી કે નિર્ધનને પણ ભોજન કરાવવાથી ફળની પ્રાપ્તિ થાય છે. આવુ વર્ષમાં બે વાર જરુર કરવુ. આનાથી શનિ દોષ ખતમ થઈ જશે અને શનિદેવની કૃપા જળવાઈ રહેશે.

    MORE
    GALLERIES

  • 36

    Laal Kitab Na Upay: શનિવારે 10 દ્રષ્ટિહિનને ભોજન કરાવો અને નારિયળનો કરો આ ઉપાય પછી જુઓ લાભ

    નાળિયેરથી દૂર થશે ખરાબ નજર પોતાના પરિવારના સભ્યો ઉપરથી નાળિયેરને 21 વાર માથેથી વાળીને તેને બાળી દો. અન્ય એક ઉપાય મુજબ આપ નાળિયેરથી 21 વાર નજર ઉતારીને વહેતા પાણીમાં વહાવી દો. અલગ-અલગ સભ્યો માટે અલગ-અલગ નાળિયરનો ઉપયોગ કરો. આવું વર્ષમાં બે વખત કરી શકો .તમે 6-6 મહિનાના અંતરમાં આ ઉપાય કરી શકો છો. તેમાં પણ આ ઉપાય મંગળવાર, ગુરુવાર કે શનિવારના દિવસે જ કરો. આ ઉપાયથી તમારા અને તમારા પરિવાર પર પડેલી બધી ખરાબ નજરો અને બલાઓ ઉતરી જશે.

    MORE
    GALLERIES

  • 46

    Laal Kitab Na Upay: શનિવારે 10 દ્રષ્ટિહિનને ભોજન કરાવો અને નારિયળનો કરો આ ઉપાય પછી જુઓ લાભ

    દાન કરવુ આમ પણ પુણ્ય માનવામાં આવે છે. કાળા અને સફેદ રંગના કે પછી રંગબેરંગી ધાબળાને લઈને જેની પર આપદા હોય તેનાં માથેથી 21 વખત વાળી લો અને અને કોઈ જરુરિતાયમંદને દાન કરો. આ કાર્ય શનિવારે કરો અને આવુ વર્ષમાં એક વાર કરી શકો છો. જો કોઈ અન્ય સિઝનમાં દાન કરી રહ્યા હોય તો ધાબળાની જગ્યાએ બેરંગી દાન કરો.

    MORE
    GALLERIES

  • 56

    Laal Kitab Na Upay: શનિવારે 10 દ્રષ્ટિહિનને ભોજન કરાવો અને નારિયળનો કરો આ ઉપાય પછી જુઓ લાભ

    આ ઉપરાંત ઘરમાં શનિયંત્ર રાખો તેની નિયમિત ધૂપ દઇ પૂજા કરો. ઘરમાં બંધ ઘડિયાળ કે તુંટેલો કાંચ ન રાખો. ઘરમાં માછલીનું એક્વેરિયમ રાખો. ગાયને દરરોજ ભોજન કરાવો કે ઘાંસ ખવડાવો.

    MORE
    GALLERIES

  • 66

    Laal Kitab Na Upay: શનિવારે 10 દ્રષ્ટિહિનને ભોજન કરાવો અને નારિયળનો કરો આ ઉપાય પછી જુઓ લાભ

    ચકલીને કે પંખીઓને દાણા નાંખો તેનાંથી સુતેલી કિસ્મત જાગી જાય છે. ઘરની બાલકનીમાં પંખીઓ માટે દાણા અને પાણી રાખો. તેથી ઘર આંગણેથી કોઇ પંખી ભુખ્યું કે તરસ્યું ન જાય.

    MORE
    GALLERIES