આપણને બધાને લલચાવવા વાળો ટોપિક હોય છે જ્યોતિષ વિજ્ઞા. કોણ પોતાના વિષે જાણવા માંગતું નથી. આપણે પોતે આપણા વ્યક્તિત્વ અંગે જાણતા હોઈએ છે પરંતુ છતાં પણ આપણે ભવિષ્ય, નોકરી, કરિયર અને વૈવાહિક જીવન અંગે બધું જાણવા માંગીએ છે. આજે આપણે સપ્તાહના દિવસે પરથી લોકો અંગે જાણવાની કોશિશ કરશુ, આમ તો જ્યોતિષ વિજ્ઞાન ઘણી વિદ્યાઓ છે જેનાથી આ તમામ વિષયની જાણકારી મેળવી શકાય છે. પરંતુ દરેકની જેમ આ વાત પણ અલગ-અલગ વિદ્યાઓમાંથી એક જન્મ વારના માધ્યમથી આપણને ભોપાલના રહેવાસી જ્યોતિષ તેમજ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવે છે કે કેવા હોય છે શુક્રવારે જન્મેલા લોકો.