Home » photogallery » dharm-bhakti » Kharmas 2022: ખરમાસમાં આ વસ્તુઓ ખરીદવી મનાય છે અશુભ, આ જરૂરી નિયમો ખાસ જાણી લેજો નહીંતર...

Kharmas 2022: ખરમાસમાં આ વસ્તુઓ ખરીદવી મનાય છે અશુભ, આ જરૂરી નિયમો ખાસ જાણી લેજો નહીંતર...

Kharmas 2022 Date: હિન્દુ ધર્મમાં ખરમાસના સમયમાં ઘણા એવા કાર્યો કરવામાં આવે છે જે ન કરવા જોઇએ. ચાલો તમને જણાવીએ કે ખરમાસ ક્યારથી શરૂ થઇ રહ્યો છે અને તેને લગતા જરૂરી નિયમો શું છે?

  • 110

    Kharmas 2022: ખરમાસમાં આ વસ્તુઓ ખરીદવી મનાય છે અશુભ, આ જરૂરી નિયમો ખાસ જાણી લેજો નહીંતર...

    Kharmas 2022 December Date: જે દિવસે સૂર્ય દેવ ધનુ રાશિમાં પ્રવેશ કરે છે, તે દિવસથી ખરમાસ શરૂ થાય છે. ખરમાસ દરમિયાન તમામ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો વર્જિત હોય છે. સાથે જ ખરમાસ દરમિયાન નવી વસ્તુઓ ખરીદવાની મનાઇ હોય છે. ચાલો જાણીએ ક્યારથી શરૂ થઇ રહ્યો છે ખરમાસ અને આ દરમિયાન કયા કયા કાર્યો છે જે ભૂલથી પણ ન કરવા જોઇએ.

    MORE
    GALLERIES

  • 210

    Kharmas 2022: ખરમાસમાં આ વસ્તુઓ ખરીદવી મનાય છે અશુભ, આ જરૂરી નિયમો ખાસ જાણી લેજો નહીંતર...

    ક્યારથી શરૂ થઇ રહ્યો છે ખરમાસ : હિંદુ પંચાગ અનુસાર 16 ડિસેમ્બરે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તેવામાં આ દિવસથી ખરમાસ શરૂ થઇ જશે. જણાવી દઇએ કે જ્યારે સૂર્ય દેવ 15 જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. તે દિવસે ખરમાસ સમાપ્ત થઇ જશે.

    MORE
    GALLERIES

  • 310

    Kharmas 2022: ખરમાસમાં આ વસ્તુઓ ખરીદવી મનાય છે અશુભ, આ જરૂરી નિયમો ખાસ જાણી લેજો નહીંતર...

    ખરમાસમાં શા માટે નથી કરવામાં આવતા શુભ કાર્યો : ખરમાસ દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય દેવ ધનુ રાશિ એટલે કે અગ્નિ ભાવમાં હોય છે. આ કારણે ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી હોતી અને તમામ પ્રકારના માંગલિક કાર્યો વર્જિત થઇ જાય છે. એવી માન્યતા છે કે ખરમાસ દરમિયાન કરવામાં આવેલુ કાર્ય શુભ નથી હોતુ અને કાર્યોમાં વિઘ્ન પેદા થાય છે.

    MORE
    GALLERIES

  • 410

    Kharmas 2022: ખરમાસમાં આ વસ્તુઓ ખરીદવી મનાય છે અશુભ, આ જરૂરી નિયમો ખાસ જાણી લેજો નહીંતર...

    ખરમાસ દરમિયાન ન કરો આ કામ : ધાર્મિક માન્યતાઓ અનુસાર ખરમાસ દરમિયાન નવુ નિર્માણ કાર્ય શરૂ ન કરવું જોઇએ, કારણ કે આ માસમાં બનાવવામાં આવેલા ઘરમાં રહેવાથી વ્યક્તિને ક્યારેય સુખ-સમૃદ્ધિ નથી મળતી.

    MORE
    GALLERIES

  • 510

    Kharmas 2022: ખરમાસમાં આ વસ્તુઓ ખરીદવી મનાય છે અશુભ, આ જરૂરી નિયમો ખાસ જાણી લેજો નહીંતર...

    ધાર્મિક માન્યતાઓ અનુસાર ભૂલથી પણ નવી વસ્તુો જેમ કે કપડા, આભૂષણ,ગાડી, ભૂમિની ખરીદી ન કરવી જોઇએ.

    MORE
    GALLERIES

  • 610

    Kharmas 2022: ખરમાસમાં આ વસ્તુઓ ખરીદવી મનાય છે અશુભ, આ જરૂરી નિયમો ખાસ જાણી લેજો નહીંતર...

    ધાર્મિક માન્યતાઓ અનુસાર ખરમાસ દરમિયાન કોઇ નવી વસ્તુ જેમ કે વાહન, ઘર, પ્લોટ, વગેરે બિલકુલ ન ખરીદવા જોઇએ.

    MORE
    GALLERIES

  • 710

    Kharmas 2022: ખરમાસમાં આ વસ્તુઓ ખરીદવી મનાય છે અશુભ, આ જરૂરી નિયમો ખાસ જાણી લેજો નહીંતર...

    ધાર્મિક માન્યતાઓ અનુસાર ખરમાસ દરમિયાન તામસિક ભોજન (ડુંગળી-લસણ) અને માસ-મદિરાનું સેવન ન કરવું જોઇએ.

    MORE
    GALLERIES

  • 810

    Kharmas 2022: ખરમાસમાં આ વસ્તુઓ ખરીદવી મનાય છે અશુભ, આ જરૂરી નિયમો ખાસ જાણી લેજો નહીંતર...

    ધાર્મિક માન્યાતઓ અનુસાર ખરમાસમાં મુંડન, ગૃહ પ્રવેશ, જનોઇ, લગ્ન જેવા શુભ કાર્યો બિલકુલ ન કરવા જોઇએ.

    MORE
    GALLERIES

  • 910

    Kharmas 2022: ખરમાસમાં આ વસ્તુઓ ખરીદવી મનાય છે અશુભ, આ જરૂરી નિયમો ખાસ જાણી લેજો નહીંતર...

    ધાર્મિક માન્યતાઓ અનુસાર ખરમાસ દરમિયાન તામસિક ભોજન (ડુંગળી-લસણ) અને માસ-મદિરાનું સેવન ન કરવું જોઇએ.

    MORE
    GALLERIES

  • 1010

    Kharmas 2022: ખરમાસમાં આ વસ્તુઓ ખરીદવી મનાય છે અશુભ, આ જરૂરી નિયમો ખાસ જાણી લેજો નહીંતર...

    ધાર્મિક માન્યતાઓ અનુસાર ખરમાસમાં કોઇપણ પ્રકારના નવા કામ જેવા કે મકાન, દુકાન અથવા નવા વ્યવસાયની શરૂઆત ન કરવી જોઇએ.

    MORE
    GALLERIES