Home » photogallery » dharm-bhakti » Shani vakri: શનિની ઉલ્ટી ચાલ થતા રચાશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય

Shani vakri: શનિની ઉલ્ટી ચાલ થતા રચાશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય

Kendra Trikon Rajyog: શનિની વક્રી થતા કેન્દ્ર ત્રિકોણ રાજયોગ નામનો યોગ રચાઈ રહ્યો છે. કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચનાથી ઘણી રાશિઓને વિશેષ લાભ મળી શકે છે. વૃષભ, સિંહ સહિત કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે.

  • 16

    Shani vakri: શનિની ઉલ્ટી ચાલ થતા રચાશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય

    વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે કર્મનો કર્તાહર્તા શનિ પોતાની રાશિમાં ફેરફાર કરે છે અથવા પોતાની ચાલમાં ફેરફાર કરે છે, તો તે ચોક્કસપણે 12 રાશિઓના જીવનને એક યા બીજી રીતે અસર કરે છે. શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 26

    Shani vakri: શનિની ઉલ્ટી ચાલ થતા રચાશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય

    આ સમયે શનિ કુંભ રાશિમાં બેઠો છે. તે જ સમયે 17 જૂન, 2023ના રોજ રાત્રે 10.48 કલાકે કુંભ રાશિમાં જ ઉલ્ટી ચાલ ચાલશે. શનિની વક્રી ગતિ એટલે કે વિપરીત ગતિને કારણે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ નામનો યોગ રચાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં કેટલીક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે અને કેટલીક રાશિઓને વિશેષ લાભ મળવાના છે. જાણો કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચનાથી કઈ રાશિના જાતકોને બમ્પર લાભ મળશે.

    MORE
    GALLERIES

  • 36

    Shani vakri: શનિની ઉલ્ટી ચાલ થતા રચાશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય

    કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ક્યારે રચાય છે?: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ત્યારે રચાય છે જ્યારે જન્મકુંડળીમાં ત્રીજો, ચોથો, સાતમો, દસમો ત્રિકોણ ભાવ જેમ પ્રથમ, પાંચમો અને નવમો ભવ એકબીજા સાથે જોડાય છે.

    MORE
    GALLERIES

  • 46

    Shani vakri: શનિની ઉલ્ટી ચાલ થતા રચાશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય

    વૃષભ: આ રાશિના જાતકો માટે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ ખાસ રહેવાનો છે. જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં હતા તેઓ હવે સફળતા મેળવી શકે છે. નવી નોકરીમાં તમને સારું પેકેજ મળી શકે છે. તેની સાથે વેપારમાં પણ ફાયદો થઈ શકે છે. આ સાથે, રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 56

    Shani vakri: શનિની ઉલ્ટી ચાલ થતા રચાશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય

    સિંહ: આ રાશિના જાતકો માટે પણ શનિની વક્રી સ્થિતિ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર ત્રિકોણ રાજયોગની અસર આ રાશિમાં સકારાત્મક રહી શકે છે. વેપારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. આવનારા સમયમાં આમાંથી નફો મળવાની પૂરી સંભાવના છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. તેની સાથે જૂના રોગોથી પણ રાહત મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 66

    Shani vakri: શનિની ઉલ્ટી ચાલ થતા રચાશે કેન્દ્ર ત્રિકોણ રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય

    તુલા: આ રાશિના લોકો માટે રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કરિયરમાં પ્રગતિ થઈ શકે છે. આ સાથે, કાર્યસ્થળમાં તમારા કામથી ખુશ થઈને ઉચ્ચ અધિકારીઓ કોઈ મોટી જવાબદારી સોંપી શકે છે. તમને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે.

    MORE
    GALLERIES