Home » photogallery » dharm-bhakti » Guru Asta 2023: આજથી ગુરુ થયાં અસ્ત, કિસ્મતના દરવાજા થશે બંધ, આ 5 રાશિઓની વધશે તકલીફો

Guru Asta 2023: આજથી ગુરુ થયાં અસ્ત, કિસ્મતના દરવાજા થશે બંધ, આ 5 રાશિઓની વધશે તકલીફો

Guru Ast 2023: બૃહસ્પતિને તમામ ગ્રહોના ગુરુની સંજ્ઞા આપવામાં આવી છે. જ્યારે પણ તેઓ ઉદય અથવા અસ્ત થાય છે, તો સમગ્ર માનવ જાતિ પર તેની અસર થાય છે. દેવગુરુ 28 માર્ચે મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, પાંચ રાશિના લોકો છે, જેમણે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.

  • 18

    Guru Asta 2023: આજથી ગુરુ થયાં અસ્ત, કિસ્મતના દરવાજા થશે બંધ, આ 5 રાશિઓની વધશે તકલીફો

    Guru Asta Effects: અંતરિક્ષમાં દેવ ગુરુ બૃહસ્પતિ 28 માર્ચે અસ્ત થઇ જશે. ગુરુના અસ્ત થતાં જ ગુરુ પોતાની શક્તિ ગુમાવી દેશે. તેને બીજી રીતે સમજીએ તો ગુરુ આ સમયગાળા દરમિયાન સૂર્યને પોતાની શક્તિ આપી દે છે.

    MORE
    GALLERIES

  • 28

    Guru Asta 2023: આજથી ગુરુ થયાં અસ્ત, કિસ્મતના દરવાજા થશે બંધ, આ 5 રાશિઓની વધશે તકલીફો

    ગુરુનો પ્રભાવ 30 દિવસ સુધી નબળો પડી જશે અને આ જ અસ્ત અવસ્થામાં દેવગુરુ બૃહસ્પતિ પોતાની રાશિ મીનથી મેષ રાશિમાં ચાલ્યા જશે.

    MORE
    GALLERIES

  • 38

    Guru Asta 2023: આજથી ગુરુ થયાં અસ્ત, કિસ્મતના દરવાજા થશે બંધ, આ 5 રાશિઓની વધશે તકલીફો

    ગુરુનો ઉદય 27 એપ્રિલે થશે. ગુરુના અસ્ત થવાની સ્થિતિમાં આ પાંચ રાશિના જાતકોએ સાવચેત રહેવું પડશે. નહીંતર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

    MORE
    GALLERIES

  • 48

    Guru Asta 2023: આજથી ગુરુ થયાં અસ્ત, કિસ્મતના દરવાજા થશે બંધ, આ 5 રાશિઓની વધશે તકલીફો

    મેષ રાશિ:- તમારા ઘણા કાર્યો બનતા બનતા અટકી શકે છે. એવું લાગશે કે તમારા માટે ભાગ્યના દરવાજા બંધ થઈ રહ્યા છે. જેઓ વિદેશ જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તમામ તૈયારીઓ પણ થઇ ગઇ છે, વિઝા મળવામાં વિલંબને કારણે તેઓ નિર્ધારિત સમય પર જઈ શકશે નહીં.

    MORE
    GALLERIES

  • 58

    Guru Asta 2023: આજથી ગુરુ થયાં અસ્ત, કિસ્મતના દરવાજા થશે બંધ, આ 5 રાશિઓની વધશે તકલીફો

    વૃષભ રાશિ:- વૃષભ રાશિના લોકોની આવકના સ્ત્રોતમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ તમારે તમારા સિદ્ધાંતોને કારણે જ પવિત્ર ધન જ લેવું જોઈએ, એટલે કે જે લોકો સરકારી કામકાજ સાથે જોડાયેલા છે, તેમણે બે નંબરની કમાણી એટલે કે લાંચ વગેરે ન લેવી જોઈએ. પિતા સાથે તાલમેલ રાખવો પડશે, તેમની સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે.

    MORE
    GALLERIES

  • 68

    Guru Asta 2023: આજથી ગુરુ થયાં અસ્ત, કિસ્મતના દરવાજા થશે બંધ, આ 5 રાશિઓની વધશે તકલીફો

    કર્ક રાશિ:- આ રાશિના જાતકોને તેમના કાર્યસ્થળ અથવા વેપારમાં વધુ મહેનત કરવી પડશે. ઘણા કામો બનતા અટકી શકે છે, પરંતુ આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. ધીરજ રાખો અને કોઈપણ ભૂલ કર્યા વિના કામ કરતા રહો.

    MORE
    GALLERIES

  • 78

    Guru Asta 2023: આજથી ગુરુ થયાં અસ્ત, કિસ્મતના દરવાજા થશે બંધ, આ 5 રાશિઓની વધશે તકલીફો

    ધનુ રાશિ:- આ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ થોડો નબળો રહેશે. કોઈ પણ કામમાં કંઇ ખોટું થઈ જવાનો ડર રહેશે, તેથી બિનજરૂરી ચિંતા કરવાથી પણ બચવું જોઈએ. શારીરિક નબળાઈ અને થાક ઝડપથી અનુભવાય શકે છે. આળસ તમને વધુ ઘેરી શકે છે. જો વધુ પડતી આળસ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જ જોઈએ. ક્યાંક એવું ન બને કે આળસ કોઈ રોગનો સંકેત આપી રહી હોય.

    MORE
    GALLERIES

  • 88

    Guru Asta 2023: આજથી ગુરુ થયાં અસ્ત, કિસ્મતના દરવાજા થશે બંધ, આ 5 રાશિઓની વધશે તકલીફો

    વૃશ્ચિક રાશિ:- વૃશ્ચિક રાશિવાળા લોકો પર થોડો વધારે માનસિક ભાર રહેશે. પેટ પણ સારું રહેશે નહીં, તેથી વ્યક્તિએ તેલયુક્ત વસ્તુઓ ખાવાથી દૂર રહેવું જોઈએ. આ સમયગાળા દરમિયાન, તમારે બાળકોના શિક્ષણ પર વિશેષ ધ્યાન આપવું પડશે, જો તમે તેમના સારા અભ્યાસ માટે શાળા બદલવાનું વિચારી રહ્યા છો, તો તમે આ દિશામાં આગળ વધી શકો છો.

    MORE
    GALLERIES