Home » photogallery » dharm-bhakti » Diwali 2022: ધનતેરસથી ભાઈ બીજ સુધી કરી લો આ કામ, આર્થિક તંગીમાંથી મળશે રાહત

Diwali 2022: ધનતેરસથી ભાઈ બીજ સુધી કરી લો આ કામ, આર્થિક તંગીમાંથી મળશે રાહત

Diwali 2022 upay: હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારને ખુબ શુભ માનવામાં આવે છે. ગ્રંથોમાં ધનતેરસથી ભાઈ બીજ સુધી દરરોજ રાત્રે કેટલાક એવા ઉપાયો કરવા જણાવવામાં આવ્યું છે, જેના કારણે વ્યક્તિને ક્યારેય પૈસાની કમી થતી નથી અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

  • 18

    Diwali 2022: ધનતેરસથી ભાઈ બીજ સુધી કરી લો આ કામ, આર્થિક તંગીમાંથી મળશે રાહત

    હિન્દૂ ધર્મમાં દિવાળીના તહેવારને ખુબ શુભ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સમુદ્ર મંથનના સમયે કારતક કૃષ્ણ બરસે સમુદ્રમાંથી કામધેનુ, ત્રયોદશીના દિવસે ધન્વંતરિ, ચતુર્દશીના રોજ મહાકાળી અને અમાસના દિવસે મહાલક્ષ્મી પ્રકટ થઇ હતી.

    MORE
    GALLERIES

  • 28

    Diwali 2022: ધનતેરસથી ભાઈ બીજ સુધી કરી લો આ કામ, આર્થિક તંગીમાંથી મળશે રાહત

    દિવાળીના દિવસે અમાસ પર મહાલક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. ધનતેરસથી લઇ ભાઈ બીજ સુધી કયા ઉપાય કરવા જોઈએ. આ વિષય પર આપણને જણાવી રહ્યા છે ભોપાલના રહેવાસી જ્યોતિષી તેમજ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા.

    MORE
    GALLERIES

  • 38

    Diwali 2022: ધનતેરસથી ભાઈ બીજ સુધી કરી લો આ કામ, આર્થિક તંગીમાંથી મળશે રાહત

    મહાલક્ષ્મી પૂજા: કારતક માસની અમાસના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે અને એ જ દિવસે દિવાળીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ પાવન દિવસે વિધિવત માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામના પુરી થાય છે.

    MORE
    GALLERIES

  • 48

    Diwali 2022: ધનતેરસથી ભાઈ બીજ સુધી કરી લો આ કામ, આર્થિક તંગીમાંથી મળશે રાહત

    આ દિવસે ભગવાન ગણેશ, ભગવાન કુબેર સાથે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે 24 ઓક્ટોબર 2022 સોમવારના દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 58

    Diwali 2022: ધનતેરસથી ભાઈ બીજ સુધી કરી લો આ કામ, આર્થિક તંગીમાંથી મળશે રાહત

    ધનતેરસના દિવસે પાંચ ગોમતી ચક્ર લઇ એમાં કેસર ચંદનથી શ્રી શ્રી શ્રી લખી માતા લક્ષ્મીની પૂજામાં સામેલ કરો અને એને ગોમતી ચક્ર સમક્ષ માતા લક્ષ્મીના મંત્રોનો વધુ વધુ ઉચ્ચાર કરો. ત્યાર પછી આ ગોમતી ચક્રોને પોતાના ધન સ્થાન પર મૂકી દો. માન્યતા અનુસાર આવું કરવાથી ધનની કમી થતી નથી.

    MORE
    GALLERIES

  • 68

    Diwali 2022: ધનતેરસથી ભાઈ બીજ સુધી કરી લો આ કામ, આર્થિક તંગીમાંથી મળશે રાહત

    ધનતેરસના દિવસે રાત્રે લક્ષ્મી બીજથી અભિમંત્રિત 21 ચોખાના દાણાને લાલ પોટલીમાં બાંધી એનું માતા લક્ષ્મી અને ભગવાન કુબેર સાથે પૂજન કરો એને તમારા ઘરના ધન સ્થાન પર રાખો. માન્યતા છે કે એવું કરવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિને જીવનમાં ક્યારે પણ ધન હાનિ થતી નથી.

    MORE
    GALLERIES

  • 78

    Diwali 2022: ધનતેરસથી ભાઈ બીજ સુધી કરી લો આ કામ, આર્થિક તંગીમાંથી મળશે રાહત

    એવી માન્યતા છે કે ધનતેરસથી ભાઈ બીજ સુધી દરેક રાતે 11 પીળી કોળી લાલ કપડાંમાં રાખી શ્રી સૂક્ત જી પાઠ કરવો જોઇએ.

    MORE
    GALLERIES

  • 88

    Diwali 2022: ધનતેરસથી ભાઈ બીજ સુધી કરી લો આ કામ, આર્થિક તંગીમાંથી મળશે રાહત

    ત્યાર પછી આ કોળીને ઘરના ધન પર મૂકી દેવી જોઈએ. એવું કરવાથી વ્યક્તિને ક્યારે પણ ધન સબંધિત મુશ્કેલી થતી નથી સાથે જ આર્થિક સમસ્યાથી પણ છુટકારો મળે છે.

    MORE
    GALLERIES