શરદ નવરાત્રીનો 30 નવેમ્બરથી શુભારંભઆજથી શરૂ થઈ ચુક્યો છે. આ દરમ્યાન માં દુર્ગાના વિભિન્ન 9 રૂપોની આરાધના કરવા ભક્તો લાગી ગયા છે. નવરાત્રીમાં જો સાધક માં દુર્ગાની વિધિવત આરાધના કરે તો તેના પર માંની કૃપા હંમેશા વરસતી રહેશે. પરંતુ તમને આ વાતનો અંદાજો નથી હોતો કે મા અંબા નવરાત્રી દરમિયાન ભક્તોને આશિર્વાદ આપે છે.