ડુંગળી- લસણ: સનાતન ધર્મમાં લસણ અને ડુંગળીને તામસિક આહાર ગણવામાં આવે છે. આજ કારણ છે કે નવરાત્રિમાં લસણ અને ડુંગળીનું સેવન કરવાની મનાઈ છે. આવુ કરવાથી માતાજી ક્રોધિત થતા હોવાનુ માનવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન તામસિક ભઓજનને પ્રતિબંધિત માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન પ્રતિશોધક ખોરાક વર્જિત માનવામાં આવે છે.