Home » photogallery » dharm-bhakti » camphor: ઘરમાં ખુશી થઇ જશે ડબલ, અચૂક કરો કપૂરના આ ઉપાય

camphor: ઘરમાં ખુશી થઇ જશે ડબલ, અચૂક કરો કપૂરના આ ઉપાય

camphor Remedies: ઘરના સુખ શાંતિ બનેલી રહે અને નવું વર્ષ તમારા જીવનમાં ખુશી લઇને આવે, એના માટે જ્યોતિષીઓએ ઘણા ઉપાય જણાવ્યા છે. એમાંથી એક છે કપૂરના ઉપાય. તો ચાલો જાણીએ...

विज्ञापन

  • 17

    camphor: ઘરમાં ખુશી થઇ જશે ડબલ, અચૂક કરો કપૂરના આ ઉપાય

    હિન્દુ ધર્મમાં દરેક પૂજા સામગ્રીનું અલગ-અલગ મહત્વ છે. પૂજાના કામમાં પણ કપૂરનો ઘણો ઉપયોગ થાય છે. પછી તે હવન કરવાનો હોય કે દેવતાઓની આરતી કરવાનો હોય. જો કે, કપૂરની સુગંધ એટલી અસરકારક છે કે તમારી આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા પણ નાશ પામે છે.

    MORE
    GALLERIES

  • 27

    camphor: ઘરમાં ખુશી થઇ જશે ડબલ, અચૂક કરો કપૂરના આ ઉપાય

    નવા વર્ષે પણ જો તમે કપૂરનો ઉપયોગ કરશો તો નવા વર્ષની શરૂઆત પણ ખૂબ જ સારી રહેશે. જો તમે નવા વર્ષમાં કપૂરનો ઉપયોગ કરીને જીવનમાંથી તમામ નકારાત્મકતાને દૂર કરવા માંગો છો, તો તમારે પહેલી તારીખે આ 5 કામ અવશ્ય કરવા. જ્યોતિષી અનુસાર, ' કપૂરનો દરેક એ કામમાં કરવો જોઈએ જ્યાં તમને નકારાત્મકના ભાવનો અનુભવ થાય.

    MORE
    GALLERIES

  • 37

    camphor: ઘરમાં ખુશી થઇ જશે ડબલ, અચૂક કરો કપૂરના આ ઉપાય

    ઘરના મંદિરમાં કપૂરનો ઉપયોગ: જો તમે નવા વર્ષથી દરરોજ તમારા ઘરના મંદિરમાં કપૂરથી દેવી-દેવતાઓની આરતી કરો છો, તો તમને તેનું સકારાત્મક પરિણામ મળશે. તમારે સાંજે ઘરના મંદિરમાં કપૂર સળગાવવું જોઈએ. વાસ્તવમાં, નકારાત્મક ઊર્જા સાંજે જ વધુ અસરકારક હોય છે. આ સ્થિતિમાં સાંજે કપૂરનો એક નાનો ટુકડો ઘરના મંદિરમાં સળગાવવો જોઈએ.

    MORE
    GALLERIES

  • 47

    camphor: ઘરમાં ખુશી થઇ જશે ડબલ, અચૂક કરો કપૂરના આ ઉપાય

    પર્સમાં કપૂર રાખો: જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તો તમારે તમારા પર્સમાં કપૂરનો એક નાનો ટુકડો અવશ્ય રાખવો જોઈએ. તમે કપૂરને લાલ કપડામાં બાંધીને તમારા પર્સમાં રાખી શકો છો. આનાથી જો કોઈ નકારાત્મક શક્તિ તમારા આર્થિક વિકાસને રોકી રહી છે તો તેનો નાશ થશે અને તમને પૈસા કમાવવાની નવી તકો મળશે.

    MORE
    GALLERIES

  • 57

    camphor: ઘરમાં ખુશી થઇ જશે ડબલ, અચૂક કરો કપૂરના આ ઉપાય

    હાથમાં કપૂર બાંધો: જો તમને કોઈ પ્રકારનો રોગ છે અથવા જો તમને લાગે છે કે જીવન નકારાત્મકતાથી ભરેલું છે, તો તમે તમારા હાથમાં કપૂરને લાલ કપડામાં બાંધી શકો છો અને દર 21 દિવસ પછી તમારે કપૂર બદલીને તમારા કાંડા પર બાંધવું પડશે. મહિલાઓએ ડાબા કાંડામાં કપૂર અને પુરુષોએ જમણા હાથના કાંડામાં કપુર બાંધવું જોઈએ.

    MORE
    GALLERIES

  • 67

    camphor: ઘરમાં ખુશી થઇ જશે ડબલ, અચૂક કરો કપૂરના આ ઉપાય

    ઘરના મુખ્ય દરવાજા પર કપૂર અવશ્ય રાખવું: જો તમારા ઘરમાં તકરાર કે અણબનાવ હોય તો તમારે ઘરના મુખ્ય દરવાજા પર કપૂરથી ભરેલો વાટકો અવશ્ય રાખવો જોઈએ કારણ કે કપૂર ઘરમાં પ્રવેશતી નકારાત્મક ઉર્જાનો નાશ કરે છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.

    MORE
    GALLERIES

  • 77

    camphor: ઘરમાં ખુશી થઇ જશે ડબલ, અચૂક કરો કપૂરના આ ઉપાય

    ઘરમાં કપૂર પાણીનો છંટકાવ કરવો: ઘરમાં સકારાત્મકતા જાળવી રાખવા માટે તમારે પાણીમાં કપૂર મિક્સ કરીને તે પાણીને સવાર-સાંજ આખા ઘરમાં છાંટવું જોઈએ. આમ કરવાથી તમને ઘરમાં ઘણી શાંતિ મળશે

    MORE
    GALLERIES