Home » photogallery » કોરોના વિલાયતાન્દ્વમ્ » Ayodhya ram mandir : PM નરેન્દ્ર મોદી પહોંચ્યા અયોધ્યા, કાર્યક્રમમાં બાબા રામદેવથી લઇને આનંદીબેન પણ છે હાજર

Ayodhya ram mandir : PM નરેન્દ્ર મોદી પહોંચ્યા અયોધ્યા, કાર્યક્રમમાં બાબા રામદેવથી લઇને આનંદીબેન પણ છે હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા જુઓ તસવીરો

विज्ञापन

  • 17

    Ayodhya ram mandir : PM નરેન્દ્ર મોદી પહોંચ્યા અયોધ્યા, કાર્યક્રમમાં બાબા રામદેવથી લઇને આનંદીબેન પણ છે હાજર

    અયોધ્યા : ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા (Ayodhya)માં આજે ભવ્ય રામ મંદિર (Ram mandir) ભૂમિ પૂજન (Bhumi Pujan) કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) હસ્તે બપોરે 12:44 વાગે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાશે. ત્યારે આ કાર્યક્રમમાં 175 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે કાર્યક્રમની શરૂઆત થતા જ આ જાણીતા નેતા અને સાધુ સંતો કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા.

    MORE
    GALLERIES

  • 27

    Ayodhya ram mandir : PM નરેન્દ્ર મોદી પહોંચ્યા અયોધ્યા, કાર્યક્રમમાં બાબા રામદેવથી લઇને આનંદીબેન પણ છે હાજર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચ્યા હતા. આ માટે સવારે જ તે દિલ્હીથી રવાના થઇ ગયા હતા. અને બપોરે રામ મંદિર ખાતે તેમના વરદ હસ્તે ભૂમિ પૂજનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 37

    Ayodhya ram mandir : PM નરેન્દ્ર મોદી પહોંચ્યા અયોધ્યા, કાર્યક્રમમાં બાબા રામદેવથી લઇને આનંદીબેન પણ છે હાજર

    આ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી તેવા આનંદી પટેલ પણ આ કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા.

    MORE
    GALLERIES

  • 47

    Ayodhya ram mandir : PM નરેન્દ્ર મોદી પહોંચ્યા અયોધ્યા, કાર્યક્રમમાં બાબા રામદેવથી લઇને આનંદીબેન પણ છે હાજર

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વહેલી સવારથી કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે વિવિધ અતિતિથીઓનો આદર સત્કાર કરવાની સાથે જ સધન સુરક્ષા વ્યવસ્થા પર પણ નજર કરતા જોવા મળ્યા હતા.

    MORE
    GALLERIES

  • 57

    Ayodhya ram mandir : PM નરેન્દ્ર મોદી પહોંચ્યા અયોધ્યા, કાર્યક્રમમાં બાબા રામદેવથી લઇને આનંદીબેન પણ છે હાજર

    સંતજનમાં બાબા રામદેવ પણ રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારત દેશ આજે રામમંદિરની આ મોટી ઘટનાનો સાક્ષી બનવા જઇ રહ્યો છે. સાથે જ તેમણે જણાવ્યું કે પંતજલિ યોગપીઠ અયોધ્યામાં મોટું ગુરુકુળ બનાવશે.

    MORE
    GALLERIES

  • 67

    Ayodhya ram mandir : PM નરેન્દ્ર મોદી પહોંચ્યા અયોધ્યા, કાર્યક્રમમાં બાબા રામદેવથી લઇને આનંદીબેન પણ છે હાજર

    આ ઉપરાંત ઉમા ભારતી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

    MORE
    GALLERIES

  • 77

    Ayodhya ram mandir : PM નરેન્દ્ર મોદી પહોંચ્યા અયોધ્યા, કાર્યક્રમમાં બાબા રામદેવથી લઇને આનંદીબેન પણ છે હાજર

    આ ઉપરાંત આ કાર્યક્રમમાં સ્વામી અવધેશાનંદ ગિરી, ચિદાનંદ મહારાજ જેવા મોટા સાધુ સંતોએ પણ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ખાલી 175 અતિથિઓને જ ભૂમિ પૂજનના આ ખાસ કાર્યક્રમમાં બોલવવામાં આવ્યા છે. સાથે જ આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટસિંગનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો.

    MORE
    GALLERIES