Home » photogallery » કોરોના વિલાયતાન્દ્વમ્ » કોરોના સંકટ- કંપનીઓ માટે સૌથી મોટી ચિંતા શ્રમિકોની અછત, લોકડાઉન પછી સ્થિતિ વધુ વકરશે

કોરોના સંકટ- કંપનીઓ માટે સૌથી મોટી ચિંતા શ્રમિકોની અછત, લોકડાઉન પછી સ્થિતિ વધુ વકરશે

મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના ગામ તરફ જવા નીકળ્યા છે.

  • 16

    કોરોના સંકટ- કંપનીઓ માટે સૌથી મોટી ચિંતા શ્રમિકોની અછત, લોકડાઉન પછી સ્થિતિ વધુ વકરશે

    કોરોનાના સંકટમાં કંપનીઓની સામે રોજ રોજ નવી નવી મુશ્કેલીઓ આવી રહી છે. પહેલા જ લોકડાઉનના કારણે પ્રોડક્શન બંધ છે. હવે તેમની પાસે આ કંપનીઓને ફરી શરૂ કરવા માટે શ્રમિકોની અછત છે. અંગ્રેજીના બિઝનેસ સમાચાર ઇકોનોમિક ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ કંસ્ટ્રક્શન, કંજ્યૂમર ગૂડ્સ અને ઇકોર્મસ સેક્ટર્સની કંપનીઓમાં આ સમસ્યા સાફ નજરે પડી રહી છે. મોટા મેન્યુફૈક્ચરિંગ સેક્ટર્સમાં પણ લોકડાઉન પૂરું થયા પછી કંપનીઓને કામકાજ શરૂ કરતા પહેલા આ પ્રકારની સમસ્યા આવવાની સંભાવના છે.

    MORE
    GALLERIES

  • 26

    કોરોના સંકટ- કંપનીઓ માટે સૌથી મોટી ચિંતા શ્રમિકોની અછત, લોકડાઉન પછી સ્થિતિ વધુ વકરશે

    CREDAI નેશનલના પ્રેસિડન્ટ સતીશ માગરે કહ્યું કે કેટલાક મજૂરોને વધુ પૈસા આપીને રોકવાનો દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પણ લોકોમાં ડર એટલો વધુ છે કે કોઇ રોકાઇ જવા માટે રાજી જ નથી. તેમણે કહ્યું કે મજૂરોની અછતના કારણે મહેનતાણું 15-20 ટકા વધ્યું છે.

    MORE
    GALLERIES

  • 36

    કોરોના સંકટ- કંપનીઓ માટે સૌથી મોટી ચિંતા શ્રમિકોની અછત, લોકડાઉન પછી સ્થિતિ વધુ વકરશે

    ઇટી છાપા મુજબ ઇ કોર્મ્સ ડિલિવરી અને વેયરહાઉસ સ્ટાફની સેલેરી પણ હવે 50-100 ટકા વધી ગઇ છે. સ્થિતિ સામાન્ય દેખાય છે પમ પણ પૂરી રીતે તેમાં સુધાર નથી આવ્યો. ફિલ્પકાર્ટ અને એમેઝોન 70-100 ટકા પગાર વધારાનો સામનો કરી રહ્યા છે. ત્યાં જ ગ્રોફર્સે કહ્યું કે તેણે 25-30 ટકા વધુ પેમન્ટ કરી છે. ઓનલાઇન ગ્રોસરી વહેંચતી કંપનીનો લોકડાઉન દરમિયાન વેપાર ચાલી રહ્યો છે. પણ ફ્લિપકાર્ટ અને એમેઝોનનો ગ્રોથ ત્યાં નો ત્યાં જ અટકીને ઊભો છે.

    MORE
    GALLERIES

  • 46

    કોરોના સંકટ- કંપનીઓ માટે સૌથી મોટી ચિંતા શ્રમિકોની અછત, લોકડાઉન પછી સ્થિતિ વધુ વકરશે

    આના કારમે મોટી માર્કેટપ્લેસે પોતાના ગ્રાઉન્ડ વર્કફોર્સની સંખ્યા હવે કદાચ ન વધારે. કંજ્યૂમર કંપનીઓનું પણ કહેવું છે કે તેમનો ખર્ચ 15-20 ટકા વધ્યો છે. ખાસ કરીને ટ્રાંસપોર્ટ ડિપાર્ટમેન્ટમાં. આવું ડ્રાઇવર અને લોડરની અછતના કારણે થયું છે.

    MORE
    GALLERIES

  • 56

    કોરોના સંકટ- કંપનીઓ માટે સૌથી મોટી ચિંતા શ્રમિકોની અછત, લોકડાઉન પછી સ્થિતિ વધુ વકરશે

    વળી સ્ટાફની અછતના કારણે અનેક કારખાનામાં ઓવરટાઇમ કરી રહેલા વર્કર્સને વધુ પેમેન્ટ આપી રહ્યા છે. પારલે પ્રોડક્ટ્સના સીનિયર કેટેગરી હેડ બી કૃષ્ણ રાવે ઇટીને કહ્યું કે મોટાભાગના મજૂરો પોતાના રાજ્યોમાં પાછા જતા રહ્યા છે. અને તે જલ્દી પાછા આવશે તેની કોઇ આશા નથી. જેથી લાગે છે કે આવનારી સ્થિતિ વધુ ખરાબ થશે. અમને કારખાનું ચલાવવા માટે અને સપ્લાય ચેન બનાવી રાખવા માટે વધુ ખર્ચો ઉઠાવવો પડશે પમ સામે માર્ઝિન ઓછો થઇ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 66

    કોરોના સંકટ- કંપનીઓ માટે સૌથી મોટી ચિંતા શ્રમિકોની અછત, લોકડાઉન પછી સ્થિતિ વધુ વકરશે

    સ્માર્ટફોન અને કન્જ્યૂમર ઇલેક્ટ્રોનિક મેન્યુફૈક્ચર્સ પર પણ આની હાલ અસર નથી પડી કારણ કે કારખાનામાં ઉત્પાદન હજી શરૂ નથી થયું. પણ મોટાભાગના વેરહાઉસ રેડ ઝોનમાં હોવાના કારણે બંધ છે. વળી કંસ્ટ્રક્શન સેક્ટરમાં પણ મોટી સંખ્યામાં શ્રમિકો પોતાના ગામ તરફ જવા નીકળ્યા છે.

    MORE
    GALLERIES