Home » photogallery » કોરોના વિલાયતાન્દ્વમ્ » રાજ્યમાં 24 કલાકમાં Coronavirusના 1144 કેસ, 873 દર્દી સાજા થયા, 24 દર્દીના મોતથી ચિંતા વધી

રાજ્યમાં 24 કલાકમાં Coronavirusના 1144 કેસ, 873 દર્દી સાજા થયા, 24 દર્દીના મોતથી ચિંતા વધી

રાજ્યમાં 1 ઑગસ્ટથી અનલૉક 3 લાગુ થશે, છુટછાટ વધી તેમ કેસની સંખ્યા પણ વધી. જાણો ક્યા જિલ્લામાં ચિંતા વધી

  • 15

    રાજ્યમાં 24 કલાકમાં Coronavirusના 1144 કેસ, 873 દર્દી સાજા થયા, 24 દર્દીના મોતથી ચિંતા વધી

    અમદાવાદ : Gujarat Coroanupdates : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1144 નવા કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 13,535 પર પહોંચી ગઈ છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં દર્દીઓ 873 સાજા પણ થયા છે. આમ રાજ્યમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 43,195 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 24 દર્દીનાં દુખદ નિધન થયા છે, જેના પગલે રાજ્યમાં કોરોનાના દર્દીનાં મોતની સંખ્યા 2396 પર પહોંચી ગઈ છે.(પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 25

    રાજ્યમાં 24 કલાકમાં Coronavirusના 1144 કેસ, 873 દર્દી સાજા થયા, 24 દર્દીના મોતથી ચિંતા વધી

    રાજ્યમાં 24 કલાકમાં સુરતમાં 291, અમદાવાદમાં 152, વડોદરામાં 95, રાજકોટમાં 80, ગાંધીનગરમાં 50, મહેસાણામાં 36, ભરૂચમાં 33, દાહોદમાં 33, સુરેન્દ્રનગરમાં 31, મોરબીમાં 28, ભાવનગરમાં 35, જૂનાગઢમાં 31 કેસ નોંધાયા છે.(પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 35

    રાજ્યમાં 24 કલાકમાં Coronavirusના 1144 કેસ, 873 દર્દી સાજા થયા, 24 દર્દીના મોતથી ચિંતા વધી

    જ્યારે વલસાડમાં 19, નર્મદામાં 18, પાટણમાં 18, નવસારીમાં 17, જામનગરમાં 19, પરોબંદરમાં 14, સાબરકાંઠામાં 14, કચ્છમાં 13, મહીસાગરમાં 12આણંદમાં 10, બનાસકાંઠા,ખેડા, પંચમહાલ અને તાપીમાં 10-10 કેસ નોંધાય છે. આ ઉપરાંત બોટાદ, ગીરસોમનાથમાં 8-8 કેસ નોંધાયા છે, જ્યારે છોટાઉદેપુરમાં 2 અને અરવલ્લી, ડાંગ, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ અને અન્ય રાજ્યના 10 કેસ મળીને કુલ 1144 કેસ નોંધાયા છે.(પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 45

    રાજ્યમાં 24 કલાકમાં Coronavirusના 1144 કેસ, 873 દર્દી સાજા થયા, 24 દર્દીના મોતથી ચિંતા વધી

    દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 11, અમદાવાદમાં 5, પાટણમાં 2, રાજોકટમાં 2, વડોદરામાં 2, મહેસાણામાં 1, વડોદરા જિલ્લામાં એક મળીને કુલ 24 દર્દીઓના દુખદ નિધન થયા છે. રાજ્યમાં મૃત્યુનો કુલ આંકડો 2396 પર પહોંચ્યો છે.(પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES

  • 55

    રાજ્યમાં 24 કલાકમાં Coronavirusના 1144 કેસ, 873 દર્દી સાજા થયા, 24 દર્દીના મોતથી ચિંતા વધી

    હાલમાં રાજ્યમાં 13535 એક્ટિવ કેસ છે, જેમાંથી 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યારસુધીમાં રાજ્યમાં 43,195 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. (પ્રતિકાત્મક તસવીર)

    MORE
    GALLERIES