Home » photogallery » બિઝનેસ » કેટલું જરૂરી છે યાત્રા પહેલા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવું?

કેટલું જરૂરી છે યાત્રા પહેલા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવું?

ક્યારે યાત્રા પહેલા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવો તમારા ફાયદામાં રહેશે? વિગતવાર સમજો

विज्ञापन

  • 15

    કેટલું જરૂરી છે યાત્રા પહેલા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવું?

    ધણી વાર જ્યારે તમે ફ્લાઇટ ટિકીટ બુક કરાવો છો તો તમને પુછવામાં આવે છે કે તમે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવાનું પસંદ કરતા કરશો. મોટા ભાગે નજીવી કિંમતે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ આપવામાં આવે છે. તેમ છતાં લોકો દુવિધામાં હોય છે કે યાત્રા પર જતા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવું કે નહીં? કેટલીકવાર લોકો વધરાના પૈસા ન ખર્ચવાનું વિચારીને ટ્રાવેલ વીમો નથી લેતા. ત્યારે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કેટલું મહત્વની તે સમજીએ.

    MORE
    GALLERIES

  • 25

    કેટલું જરૂરી છે યાત્રા પહેલા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવું?

    ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લગભગ 80 વર્ષની ઉંમર સુધી મળે છે. તે વધારે મોંધા નથી હોતા અને 2000 થી 2500 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રાવેલ ઇન્શ્યોરન્સ મળે છે.

    MORE
    GALLERIES

  • 35

    કેટલું જરૂરી છે યાત્રા પહેલા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવું?

    આ ટ્રાવેલ વીમામાં યાત્રીની સુરક્ષા, તેના સામાનની સુરક્ષા, પૈસા ખોવાઇ જવા, પાસપોર્ટ ખોવાઇ જવા, ફ્લાઇટ છૂટી કે રદ્દ થઇ જવા અને દુર્ધટના જેવા મુદ્દાને આવરી લેવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 45

    કેટલું જરૂરી છે યાત્રા પહેલા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવું?

    જો તમે પરિવાર સાથે જઇ રહ્યા છો, અને ખાસ કરીને વિદેશ યાત્રા પર જઇ રહ્યા છો તો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરેખરમાં મદદરૂપ સાબિત થઇ શકે છે. જે લોકો વર્ષ દરમિયાન અનેકવાર યાત્રા કરે છે અને વર્ષમાં અનેક વાર વિદેશ જાય છે. તે વાર્ષિક પોલીસી સાથે ટ્રાવેલ વીમો લઇ શકે છે.

    MORE
    GALLERIES

  • 55

    કેટલું જરૂરી છે યાત્રા પહેલા ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવું?

    સામાન્ય રીતે મુશ્કેલી ક્યારેય પણ આવી શકે છે. અને આવી અણધારી મુશ્કેલી માટે જ વીમો લેવામાં આવે છે. વીમા જાણકારોની સલાહ તો એ જ છે કે તમારી ટ્રાવેલ વીમો લેવો જોઇએ. જેથી તમારી યાત્રા યાદગાર બની શકે. અને આ દરમિયાન કોઇ મુશ્કેલી આવે તો વીમાના કારણે તમે મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકો.

    MORE
    GALLERIES