Home » photogallery » બિઝનેસ » 2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 49% સુધી વળતર આપી શકે આ શેર્સ, ખરીદી લો

2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 49% સુધી વળતર આપી શકે આ શેર્સ, ખરીદી લો

કંપનીઓના ક્વાટરના પરિણામો પણ આવી રહ્યા છે. પરિણામોની સાથે-સાથે કોર્પોરેટ અપડેટ્સના ચાલતા ઘણી કંપનીઓના શેર રોકાણની દ્રષ્ટિએ આકર્ષિત નજર આવી રહ્યા છે. બ્રોકરેજ હાઉસેઝે આવા જ 5 શેરમાં રોકાણની સલાહ આપી છે. આ શેરોમાં વર્તમાન સ્તરેથી લગભગ 49 ટકાનું તગડું રિટર્ન મળી શકે છે.

विज्ञापन

  • 17

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 49% સુધી વળતર આપી શકે આ શેર્સ, ખરીદી લો

    નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા જોવા મળી રહ્યો છે. ગ્લોબલ સેન્ટિમેન્ટ્સની સાથે-સાથે ઘરેલૂ ફેક્ટર્સ બજાર પર અસર પાડી રહ્યા છે. 2 ફેબ્રુઆરીના રોજ ભારતીય શેરબજાર વધારાની સાથે બંધ થયા હતા. કંપનીઓના ક્વાટરના પરિણામો પણ આવી રહ્યા છે. પરિણામોની સાથે-સાથે કોર્પોરેટ અપડેટ્સના ચાલતા ઘણી કંપનીઓના શેર રોકાણની દ્રષ્ટિએ આકર્ષિત નજર આવી રહ્યા છે. બ્રોકરેજ હાઉસેઝે આવા જ 5 શેરમાં રોકાણની સલાહ આપી છે. આ શેરોમાં વર્તમાન સ્તરેથી લગભગ 49 ટકાનું તગડું રિટર્ન મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 27

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 49% સુધી વળતર આપી શકે આ શેર્સ, ખરીદી લો

    Shriram Finance ના શેર પર 1,700 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસની સાથે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે ખરીદીની સલાહ આપી છે. 2 ફેબ્રુઆરી 2023ના રોજ શેરનો ભાવ 1,269 રૂપિયા હતો. આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 431 રૂપિયા કે 34 ટકા રિટર્ન મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 37

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 49% સુધી વળતર આપી શકે આ શેર્સ, ખરીદી લો

    Cholamandalam Investment ના શેર પર 880 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસની સાથે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે ખરીદીની સલાહ આપી છે. 2 ફેબ્રુઆરી 2023ના રોજ શેરનો ભાવ 775 રૂપિયા હતો. આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 105 રૂપિયા કે 13 ટકા રિટર્ન મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 47

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 49% સુધી વળતર આપી શકે આ શેર્સ, ખરીદી લો

    Jubilant FoodWorksના શેર પર 575 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસની સાથે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે ખરીદીની સલાહ આપી છે. 2 ફેબ્રુઆરી 2023ના રોજ શેરનો ભાવ 435 રૂપિયા હતો. આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 140 રૂપિયા કે 32 ટકા રિટર્ન મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 57

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 49% સુધી વળતર આપી શકે આ શેર્સ, ખરીદી લો

    VRL Logisticsના શેર પર 775 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસની સાથે બ્રોકરેજ ફર્મ ICICI Securitiesએ ખરીદીની સલાહ આપી છે. 2 ફેબ્રુઆરી 2023ના રોજ શેરનો ભાવ 521 રૂપિયા હતો. આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 254 રૂપિયા કે 49 ટકા રિટર્ન મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 67

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 49% સુધી વળતર આપી શકે આ શેર્સ, ખરીદી લો

    TTK Prestigeના શેર પર 1000 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસની સાથે બ્રોકરેજ ફર્મ ICICI Securitiesએ ખરીદીની સલાહ આપી છે. 2 ફેબ્રુઆરી 2023ના રોજ શેરનો ભાવ 755 રૂપિયા હતો. આ રીતે રોકાણકારોને આગળ પ્રતિ શેર 245 રૂપિયા કે 32 ટકા રિટર્ન મળી શકે છે.

    MORE
    GALLERIES

  • 77

    2-2 બ્રોકરેજ હાઉસે આપી સલાહ, 49% સુધી વળતર આપી શકે આ શેર્સ, ખરીદી લો

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

    MORE
    GALLERIES