નવી દિલ્હીઃ ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા જોવા મળી રહ્યો છે. ગ્લોબલ સેન્ટિમેન્ટ્સની સાથે-સાથે ઘરેલૂ ફેક્ટર્સ બજાર પર અસર પાડી રહ્યા છે. 2 ફેબ્રુઆરીના રોજ ભારતીય શેરબજાર વધારાની સાથે બંધ થયા હતા. કંપનીઓના ક્વાટરના પરિણામો પણ આવી રહ્યા છે. પરિણામોની સાથે-સાથે કોર્પોરેટ અપડેટ્સના ચાલતા ઘણી કંપનીઓના શેર રોકાણની દ્રષ્ટિએ આકર્ષિત નજર આવી રહ્યા છે. બ્રોકરેજ હાઉસેઝે આવા જ 5 શેરમાં રોકાણની સલાહ આપી છે. આ શેરોમાં વર્તમાન સ્તરેથી લગભગ 49 ટકાનું તગડું રિટર્ન મળી શકે છે.